બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 02:58 PM, 11 November 2023
જો તમે પૈસાની કમીથી પરેશાન છો તો કાળી ચોદસના દિવસે અમુક ઉપાય કરવાથી ગરીબી દૂર થઈ જાય છે. તમારા ઘરમાં પણ ધનવર્ષા થવા લાગશે, જીવનના દરેક આર્થિક સંકટ દૂર થશે.
કાળી ચૌદસના દિવસે મલિનતાને દૂર કરવાની હોય છે માટે આ દિવસ પહેલા જ લોકો ઘરોની સારી રીતે સફાઈ કરે છે. કાળી ચૌદસના દિવસે લક્ષ્મીજી તેલમાં નિવાસ કરે છે. આ દિવસે શરીરમાં તેલ લગાવવાથી આર્થિક રૂતે સંપન્નતા આવે છે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેમણે આ દિવસે શરીર પર તેલ જરૂર લગાવવું જોઈએ. તેમની પાસે પૈસા આવવા લાગે છે.
આ દિવસને લઈને ઘણી માન્યતાઓ
કાળી ચૌદસને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. પહેલા માન્યતા એ છેકે આ દિવસે રામ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાનજીની આરાધના જરૂર કરવી જોઈએ. આ દિવસે જે લોકોનો આખો પરિવાર મળીને સૌ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમના પરિવારમાંથી દુખો દુર થાય છે. તેમને જીવનમાં ઘણા પ્રકારના બંધન સંકેટ અને સ્ટ્રેસમાંથી મુક્તિ મળી જાય છે.
કહેવાય છે કે દિવાળીના દિવસે જ લંકા પર વિજય મેળવી ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા માતા સાથે અયોદ્યા પરત ફર્યા હતા. તેમનું સ્વાગત લોકોએ દીપોત્સવ કરીને કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. માટે તેને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે.
યમને ખુશ કરી મેળવો તકલીફોમાંથી મુક્તિ
આ દિવસનું મહત્વ સૂર્ય પુત્ર યમને સાથે પણ જોડવામાં આવ્યું છે. તેનું નામ સાંભળતા જ વ્યક્તિ ડરી જાય છે તે દેવતા છે સૂર્યપુત્ર યમ. તેમને પ્રસન્ન કરવાથી વ્યક્તિની અકાળ મૃત્યુ નથી થતી. તેમના નામ પર ઘરના દક્ષિણ દિશામાં ચૌમુખી દિવો કરવામાં આવે છે. કાળી ચૌદસે સાંજે હાથીને શેરડી કે કંઈક ગળ્યું ખવડાવવાથી જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir