બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Kinjari
Last Updated: 09:17 AM, 1 November 2021
એવું માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી દરેકના ઘરે આવે છે માટે બધા લોકો દિવાળી પહેલા પોતપોતાના ઘરને સાફ કરે છે. આ ઉપાયોને જો તમે અપનાવશો તો માતા લક્ષ્મીની કૃપા આજીવન બની રહેશે.
રંગોળી બનાવો
તમારા ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવો અને એક કળશમાં પાણી ભરીને રંગોળી પાસે રાખો. એવું માનવામાં આવે છે કે રંગોળી બનાવવાથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે જ આવું કરવાથી મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
ચાંદીનો સાથિયો
સ્વસ્તિકનું ચિન્હ સનાતન ધર્મની ઓળખ છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ચાંદીનું સ્વસ્તિક લગાવવું જોઈએ. જો તમે ચાંદીનું સ્વસ્તિક ન લગાવી શકતા હો તો મુખ્ય દરવાજા પર રોલીનું સ્વસ્તિક બનાવો. આ નિશાની ઘરમાં પ્રવેશતી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
માતા લક્ષ્મીના પગના નિશાન
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે ઘરના મુખ્ય દરવાજા પર તેમના પગના નિશાન લગાવવા જોઈએ. આ પગના ચિહ્નો ઘરની અંદરના ભાગે બનાવવા જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે અને દિવાળીની રાત્રે તે ઘરમાં પ્રવેશ કરે છે.
તોરણ
મા લક્ષ્મીનું સ્વાગત કરવા માટે તમારે ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર તોરણ બનાવવું જોઈએ. કેરી અને કેળાના પાનથી બનેલું તોરણ બનાવવું શુભ માનવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ