બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / desi and gir breed cow ghee rs 4500 kilo surat ram jat rajasthan new startup
Manisha Jogi
Last Updated: 09:05 PM, 16 May 2023
હાલના સમયમાં ભારત તેજીથી સ્ટાર્ટઅપ કલ્ચર તરફ આગળ વધી રહ્યું છે. જે માટે મોદી સરકાર લોકોને પ્રોત્સાહન આપી રહી છે. હાલના સમયમાં એક સ્ટાર્ટઅપ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. રાજસ્થાનના રામસૂરત જાટ પહેલા કોર્પોરેટ જગતના ખેલાડી હતા, પરંતુ કામમાં મન ના લાગવાને કારણે તેમણે રાજીનામું આપી દીધું અને પોતે લોકોને નોકરી આપવા લાગ્યા.
80 વિશેષ નસ્લની ગાય
રામસૂરત જાટ એક પશુપાલક છે અને તેમની પાસે 80 વિશેષ નસ્લની ગાય છે. જેમાં કેટલીક ગાય દેશી નસ્લની છે અને કેટલીક ગાય ગીર નસ્લની છે. રામસૂરત જાટ ગાયોના પાલન પોષણનું ખાસ ધ્યાન રાખે છે. ગાયોને સાંભળવા માટે 10 ફૂટ ઊંચા લાઉડ સ્પીકર પણ લગાવ્યા છે, જેમાં ભગવાન કૃષ્ણના ભજન વાગે છે. રામસૂરત જાટ જણાવે છે કે, ગાય વાંસળીની ધૂન પર ખૂબ જ સારું દૂધ આપે છે અને આ નસ્લની ગાયનું ઘી બજારમાં 4,500 રૂપિયે કિલો વેચાય છે.
માત્ર ઓર્ગેનિક ચારો
રામસૂરત જાટ જણાવે છે કે, ગાયોને માત્ર ઓર્ગેનિક ચારો આપવામાં આવે છે. દૂધનું ઉત્પાદન વધારવા માટે કોઈપણ પ્રકારના રાસાયણિક ચારાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આજકાલ મોટાભાગના લોકો ડાયટમાં ઓર્ગેનિક ખાતરથી તૈયાર કરેલ ફૂડ શામેલ કરે છે. રામસૂરત જાટ ગાયના ગોબરથી ખાતર બનાવે છે અને બજારમાં વેચી દે છે. જેનાથી તેમણે બમણો નફો થાય છે.
કૃષ્ણ ભક્તિવાળો માહોલ
રામસૂરત જાટની ગૌશાળાનો માહોલ કૃષ્ણ ભક્તિવાળો છે. ગૌશાળાની દીવાલો પર ગીતાના શ્લોક લખ્યા છે. ગાયોને ખાવા માટે જુવાર, મકાઈ, બાજરા અને ગોળનું મિશ્રણ આપવામાં આવે છે. ગાયોને ગરમી સામે રક્ષણ આપવા પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. રામસૂરત જાટ ભવિષ્યમાં આ વેપાર આગળ વધારવા માંગે છે, જે માટે 120થી 140 ગાય લાવવાની તૈયારી કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir