બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Demand to release Jaysukh Patel from jail in connection with Morbi suspension bridge accident
Kishor
Last Updated: 10:17 PM, 23 October 2023
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની એ કાળી રાતે મોરબી આખામાં કાળો કલ્પાંત ફેલાયો હતો. બ્રિજ દુર્ઘટનાની માનવસર્જિત આફતે 135 પરિવારોના કંધોતર, તો કોઈના જુવાનજોધ કુળદિપક, તો કોઈના ઘરના મોભી અને કોઈના ઘરની લક્ષ્મીને છીનવી લીધી હતી. જે ઊંડા ઘા માથી આ પરિજનો ક્યારેય બહાર ન આવે તેવી એ કારમી થપાટ હતી. તેવામાં હવે પરિજનો આ દુર્ઘટના ભૂલવાની કોશિશ કરી રહ્યા છે તો અમુક લોકો જયસુખ પટેલને બચાવવા મેદાને ઉતર્યા છે. સારો અંગ્રેજી શબ્દ છે નેરેટીવ. એક વખત તમે કોઈ નેરેટીવ સેટ કરો છો પછી મોટેભાગે બહુધા જનસમુદાય એ જ દિશામાં વિચારતો થઈ જાય છે, બની શકે કે આ પાછળ મનોવિજ્ઞાન પણ કામ કરતું હોય!
જાહેરમંચ ઉપર જયસુખ પટેલનો બચાવ
મોરબીમાં ઓક્ટોબર 2022માં ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 જિંદગી કાળનો કોળિયો બની ગયો હતો. એ પછીનો ઘટનાક્રમ મોટેભાગે બધા જાણે જ છે. તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના પછી જે SIT રચાઈ તેણે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો જેમાં સ્પષ્ટરૂપથી ઓરેવા કંપનીના MD જયસુખ પટેલને આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો. નેરેટીવનો ખેલ હવે જ શરૂ થાય છે. પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ જયસુખ પટેલના બચાવમાં ઉતરી આવ્યા છે. જે મીડિયા સમક્ષ એવું તો રટણ ચાલુ રાખ્યું કે અમે ન્યાયિક પ્રક્રિયા સામે સવાલ નથી ઉઠાવતા પરંતુ SITના રિપોર્ટ સામે ખુલ્લેઆમ સવાલ ઉઠાવીને જાહેરમંચ ઉપર તમામ અગ્રણીઓ જયસુખ પટેલનો જ બચાવ કરતા રહ્યા છે.
પહેલો પાયાનો પ્રશ્ન એટલો જ કે જે કેસ ન્યાયના દ્વારે ચાલી રહ્યો છે તો પછી સવાલ ઉઠાવવાની કે બચાવ કરવાની જરૂર કેમ ઉભી થાય અને જયસુખ પટેલ કે જે કાયદા પ્રમાણે જેલમા બંધ છે તેના બચાવમાં ધાર્મિક સંસ્થાઓ કેમ ઉતરી આવે છે.
ન્યાયના દ્વારે કેસ, બચાવ કેમ?
નિલેશ ધુલેશિયાના પત્રમાં શું લખ્યું હતું?
જયસુખ પટેલના બચાવમાં કોંગ્રેસે શું કહ્યું?
SITના રિપોર્ટમાં શું હતું?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir