બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Hiralal
Last Updated: 04:48 PM, 7 February 2024
કથિત દારૂ કૌભાંડમાં ઈડીનું 5 વાર સમન્સ ઠુકરાવી દેનાર કેજરીવાલને હવે હાજર થવું જ પડે તેવી સ્થિતિ આવી છે. કેજરીવાલની હાજર ન થવાની ઈડીની ફરીયાદ બાદ હવે કોર્ટે કેજરીવાલને હાજર થવાનો હુકમ છોડ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં આવીને પોતાનો કેસ રજૂ કરવા માટે કહ્યું છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ એમ દિવ્યા મલ્હોત્રાએ બુધવારે સવારે દલીલો પૂર્ણ થયા બાદ સમન્સ જારી કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ વારંવાર સમન્સની અવગણના કર્યા બાદ ઇડીએ ૩ ફેબ્રુઆરીએ કોર્ટમાં અરજી કરી હતી.
Delhi Rouse Avenue court to pass orders at 4 PM on Feb 7 on the complaint of ED against Delhi CM Arvind Kejriwal for skipping summons of the agency in Delhi liquor policy money laundering case. https://t.co/anHY0HXlmJ
— Arvind Gunasekar (@arvindgunasekar) February 7, 2024
કેજરીવાલે ઈડીના સમન્સ ફગાવવા પાછળ શું કારણ આપ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જારી કરવામાં આવેલા પાંચ સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે. ઈડીએ કેજરીવાલને 2 નવેમ્બર, 22 ડિસેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેના જવાબમાં કેજરીવાલે ક્યારેક ચૂંટણી કે બીજી તૈયારીઓમાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢીને વાત ટાળતાં રહ્યાં હતા.
🚨⚠️
— narne kumar06 (@narne_kumar06) February 7, 2024
Bad news for Kejriwal
February 17 - Kejriwal needs to attend ED summons
Delhi Rouse Avenue court issues summons to Delhi CM Arvind Kejriwal on the complaint of ED in Delhi liquor policy money laundering case on Feb 17.
Manish Sisodia is the best education minister in this country.
— Dr. SP (@sphavisha) February 6, 2024
He was put up in jail on Delhi liquor policy case, which in its entirety a made up fake case
100's of raids were made in last 2 years and they couldn't find a trace of evidence of money trail
And now we get to… pic.twitter.com/qVctQYU2Uk
કેજરીવાલને છે ધરપકડનો ડર
કેજરીવાલ તેમની પાર્ટીએ પણ ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ પક્ષ માટે પ્રચાર ન કરી શકે તે માટે તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મની લોન્ડરિંગના આ કેસમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની એક વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir