બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 02:11 PM, 4 July 2023
Shivji puja:આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ મહિનામાં લોકો સોમવારે વ્રત રાખે છે. આ વખતે શ્રાવણ મહિનો 59 દિવસનો એટલે કે બે મહિનાનો રહેશે. શ્રાવણ મહિનાનો દર એક દિવસ ખાસ માનવામાં આવે છે કારણ કે, આ મહિનામાં દરરોજ શિવલિંગની પૂજા થાય છે.
શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ રીતથી તેમની ઉપાસના કરે છે. તો આવો જાણીએ કે, શ્રાવણ મહિનામાં શિવલિંગ પર શું અર્પણ ના કરવુ જોઇએ?
તુલસી
શિવલિંગ પર તુલસી ચઢાવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે પૌરાણિક માન્યતાઓ અનુસાર, શિવજી તુલસીના પતિ અસુર જલંધરનો વધ કર્યો હતો.
કેતકી ફૂલ
શિવપુરાણ અનુસાર, બ્રહ્માજીના જૂઠાણામાં કેતકી ફૂલે તેમનો સાથ આપ્યો હતો. જેનાથી નારાજ થઇ શિવજીએ કેતકીના ફૂલને શ્રાપ આપતા કહ્યું, મારી પૂજામાં ક્યારેય કેતકીના ફૂલને અર્પણ કરવામાં આવશે નહીં.
હળદર
મહાદેવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે હળદરને સ્ત્રીથી સંબંધિત માનવામાં આવે છે.
તુટેલા ચોખા
મહાદેવની પૂજામાં તૂટેલા ચોથા એટલે કે કણકી ચોખાનો ઉપયોગ કરવુ વર્જિત માનવામાં આવે છે. તેનાથી ભગવાન શિવની પૂજા સફળ થતી નથી.
તલ
શિવલિંગ પર તલ ચઢાવવા વર્જિત માનવામાં આવે છે. તેવામાં ભૂલીને ભગવાન શિવની પૂજામાં તલનો પ્રયોગ ના કરવો જોઇએ.
શંખજલ
શિવજીને શંખચૂડનો વઘ કર્યો હતો, ક્યારેય પણ શંખથી શિવજીને જળ અર્પિત ના કરવુ જોઇએ. શંખચૂડના અત્યચારોથી દેવતા પરેશાન છે.
DISCLAIMER: હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇ (આજ) થી શરૂ થશે, ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir