બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / સ્પોર્ટસ / danny-morrison-says-virat-kohli-and-ms-dhoni-make-india-a-tough-team-to-beat

વર્લ્ડકપ / 'ટીમ ઇન્ડિયામાં ધોનીની હાજરીથી કોહલીને જ ફાયદો છે'

vtvAdmin

Last Updated: 11:01 AM, 20 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા આાગમી ICC વર્લ્ડ કપ 2019માં જીતવા માટે તૈયાર છે.'વિરાટ સેના’ આ વખતે વિશ્વકપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

જોકે, કેપ્ટન કોહલી માટે IPLની 12 સીઝન સારી રહી નથી. ઘણા નિષ્ણાંતો અને પૂર્વ સિનિયર ક્રિકેટરો એવું ઈચ્છે છે કે, કોહલી કેપ્ટનશિપથી આરામ લે જેથી વિશ્વકપ પહેલા વર્કલોડ ઓછો કરી શકે. કારણે કે વર્કલોડથી વિશ્વકપમાં પર્ફોમન્સ પર અસર થઈ શકે છે.

ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર મોરિસન એવુ ઇચ્છતા હતા, કેપ્ટન કોહલી પોતાની કેપ્ટનશિપમાંથી આરામ લઇને બેટિંગ પર ધ્યાન આપે. એક રિપોર્ટમાં મોરિસને કહ્યુ કે, IPL વખતે વિરાટ પોતાની બેટિંગ પર ધ્યાન  આપી શક્યો હોત તો સારુ રહેત. જ્યારે તમે દરેક તરફ ધ્યામ આપો છો ત્યારે તેની અસર તમારા પરફૉર્મન્સ પર ચોક્કસથી પડે છે. મને લાગે છું હુ એકલો એવો વ્યકિત નથી પણ બીજા પણ ઘણા લોકોએ IPL નજીકથી જોઇ છે. ઘણા લોકોએ કહ્યુ કે, વિરાટને IPLમાં આરામ કરવાની જરૂર હતી.

જોકે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ માટે એક મજબૂત ટીમ છે, જેને હરાવવી સરળ નથી, જેને હરાવવી સરળ નથી. ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની હાજરીથી કોહલીને સારું એવુ ગાઇડન્સ અને પ્રોત્સાહન મળશે, કારણ કે તે એક અનુભવી ખેલાડી છે અને બેટિંગનો પણ સારો એવો અનુભવ છે. કપરી સ્થિતિમાં પણ ધોનીની હાજરીથી ટીમને ફાયદો થશે. કોહલી અને ધોનીની જોડીથી ટીમ ઇન્ડિયા મજબૂત બની રહી છે. 

મોરિસને આગળ કહ્યુ કે, ''ધોની જેવો પૂર્વ કેપ્ટન ટીમમાં હોય તે ખૂબ જ મહત્વ ધરાવે છે. ધોની અને કોહલી જે રીતે વાત કરે છે અને એકબીજાને પ્રતિક્રિયા આપે છે તે મને ખૂબ જ ગમે છે. કોચ રવિ શાસ્ત્રી સાથે પણ તેનો ખાસ એવો તાલમેલ છે. ધોનીના રૂપમાં કોહલી પાસે એક બેસ્ટ ખેલાડી છે. આપણે જાણીએ છીએ, તેણે કપરી સ્થિતિમાં કેવુ પરફૉમન્સ આપ્યુ છે તેથી ભારતને હરાવવુ સરળ નથી.''

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ