બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 03:21 PM, 4 July 2023
મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં તમને મોટાભાગે હનુમાન મંદિર 450 વર્ષ પહેલાના મળશે. હકીકતે આ સમયે સંદેલ શાસકોએ અહીં રાજ કર્યું હતું. ચંદેલ શાસક પોતાના ઈષ્ટના રૂપમાં હનુમાનજી મહારાજને માને છે. જેના કારણે સાશકોએ જગ્યા જગ્યા પર હનુમાનજી મહારાજની મૂર્તિઓની સ્થાપના કરી.
તેમાંથી અક મંદિર દમોહ જબલપુર માર્ગ પર તેજગઢ બ્લોકના હરઈમાં છે. કટંગી પુલિયા નામના સ્થાન પર કલ્પવૃક્ષની નીચે પંચમુખી હનુમાનની આ પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે. જેમના દૂર દૂર સુધી માન્યતા છે.
મંદિરના પટો પર નથી લાગતુ તાળુ
મંદિરની ખાસ વાત એ છે કે મંદિરના પટો પર ક્યારેય પણ તાળુ નથી લાગતું. તમે જે પણ સમયે જેટલા સમય સુધી પુજા કરવા માંગો તમે કરી શકો છો. અહીં સવારની પૂજા બાદ તમને પૂજારી નહીં મળે. આ રસ્તાથી પસાર થતા યાત્રી પંચમુખી હનુમાન મહારાજના દરબારમાં પૂજા અર્ચના કરે છે.
માનવામાં આવે છે કે લોકોની જે પણ મનોકામના હોય છે. તે લાલ કપડામાં નારિયેળને મંદિર પરિસરમાં બાંધી દેવાથી પુરી થાય છે. માનતા પુરી થયા બાદ તે નારિયેળને કપડાથી બહાર કાઢી તેને વધારી તેને હનુમાનજી મહારાજને ભોગ લગાવવામાં આવે છે.
વર્ષોથી ચાલી આવે છે આ પ્રથા
ગામના વૃદ્ધોએ જણાવ્યું કે શરૂઆતથી જ એવું થઈ રહ્યું છે કે સવારે પંચમુખી હનુમાનજી મહારાજનું પૂજન અને શ્રણગાર બાદ પુજારી મંદિરમાં નથી રોકાતા અને આજ સુધી મંદિરમાં ક્યારેય તાળુ નથી લગાવવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir