બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Crop loss aid for farmers has been announced but when will it be available?
Vishal Khamar
Last Updated: 09:02 PM, 4 May 2023
ખેડૂતોને સહાય મળે એટલે સ્વભાવિકપણે ખેડૂતો ખુશ થવાના અને એ સમાચાર પણ સકારાત્મક હોવાના. પરંતુ સરકારનું કોઈપણ પગલું હોય એટલે તેમાં સવાલ પણ થવાના. કમોસમી વરસાદને કારણે ખેતી અને બાગાયતી પાકને જે નુકસાન થયું હતું તેમાં સરવે બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે, સરકાર કહી રહી છે કે આ સહાય અત્યાર સુધીની સૌથી મોટી સહાય છે. સામે પક્ષે આ સહાયમાં વિરોધી તર્ક પણ છે.. સરકારનો દાવો છે કે 13 જિલ્લાના 48 તાલુકામાં સર્વે થયો છે ત્યારે બાકીના ગ્રામ્ય વિસ્તાર કે અન્ય વિસ્તારમાં નુકસાન થયું છે કે નહીં તેની શું ખાતરી? કોંગ્રેસનો દાવો છે કે આ સહાય ભ્રામક છે કારણ કે કાયદા પ્રમાણે તો ખેડૂતોને સવા લાખ રૂપિયાથી વધુ રકમ મળવાપાત્રા થાય છે.. આ પાછળ તેના પોતાના તર્ક પણ છે. હવે સવાલ એ છે કે સરકારની આ સહાયથી ખેડૂતોને રાહત કેટલી. અને આ સહાય અત્યાર સુધીની સૌથી મોટી સહાય કેમ કહેવાઈ.
કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાપ નુકશાન થયુ છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. સરકારે આ સહાયને અત્યાર સુધીની સૌથી મોટી સહાય ગણાવી છે. શિયાળાની મૌસમમાં થયેલા વરસાદમાં નુકશાન ઉપર સહાય ચૂકવાશે. માવઠાથી થયેલા નુકસાનની સહાય માટે લાંબા સમયથી રજૂઆત થઈ રહી હતી. ત્યારે સરકારે સર્વે બાદ સહાયની જાહેરાત કરી છે.
સરકારના સરવેમાં કેટલું નુકસાન
સરકારના સરવેમાં કેટલું નુકસાન | |
જિલ્લા | 13 |
તાલુકા | 48 |
ક્યા જિલ્લામાં થયું હતું નુકસાન?
રાજકોટ |
જૂનાગઢ |
બનાસકાંઠા |
અરવલ્લી |
તાપી |
પાટણ |
સાબરકાંઠા |
સુરત |
કચ્છ |
અમરેલી |
જામનગર |
ભાવનગર |
અમદાવાદ |
સરકારની સહાયને સમજો
ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક
SDRFના ધારાધોરણ મુજબ હેક્ટર દીઠ 13 હજાર 500ની સહાય મળશે. 13 હજાર 500 ઉપરાંત સરકારના ભંડોળમાંથી 9 હજાર 500 રૂપિયા મળશે. આ રીતે હેક્ટર દીઠ 23 હજાર રૂપિયાની સહાય મળશે.
બહુવર્ષાયુ બાગાયતી પાક
નુકસાનીના માપદંડ શું?
હેક્ટર દીઠ સહાયની મર્યાદા શું?
સહાય અંગે કોંગ્રેસે શું કહ્યું?
સહાય અધૂરી અને અપૂરતી છે. ખેડૂતોને કાયદા મુજબ 1 લાખ 27 હજાર 200 રૂપિયા મળવાપાત્ર છે. SDRFના નિયમ મુજબ સહાય મળે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ પડે છે. સરકાર પાસે બધી માહિતી છે તો ઓનલાઈન અરજી શા માટે? તાલુકા મથકે થયેલા વરસાદના આધારે સરવે થયો હતો. તાલુકાના ગામમાં વરસાદ હોય જયારે તાલુકા મથકે વરસાદ ન પણ હોય. અનેક ગામ એવા છે કે જ્યાં સરવે કરવામાં આવ્યો નથી. ઉનાળુ પાકના સરવે, સહાયની જાહેરાત ક્યારે થશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir