બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishal Khamar
Last Updated: 07:16 PM, 15 October 2023
આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીનાં ભાજપ દ્વારા નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી પુરે પુરી શક્યતાઓ છે. ત્યારે આજે રાજકોટ ખાતે થેલેસેમિયાગ્રસ્ત લોકોને રક્ત પૂરૂ પાડવા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિશ્વબંધુ રક્તદાતા મહોત્સવમાં હાજરી આપી હતી. તેમજ પ્રદેશ પ્રમુખે મૌલેશ ઉકાણીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરી હતી. સી.આર.પાટીલની હાજરીમાં મૌલેશ ઉકાણીની રક્તતુલા પણ કરવામાં આવી હતી.
મારો રસ્તો દ્વારિકાનો છે, મારે ગાંધીનગર કે દિલ્લી નથી જવું: મૌલેશ ઉકાણી
રાજકોટ ખાતે વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં પહોંચેલા સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે, એક ચર્ચા એવી છે કે મૌલેશભાઈને લોકસભામાં લઈ જવાનાં છે. મૌલેશભાઈ આવતા હોય તો જરૂર લઈ જઈએ. ત્યારે સી.આર.પાટીલનાં લોકસભાનાં નિવેદન મામલે મૌલેશ ઉકાણીએ કહ્યું હતું કે, મારો રસ્તો દ્વારિકાનો છે. મારે ગાંધીનગર કે દિલ્લી જવું નથી. મને ઓફર આપી તે બદલ સી.આર.પાટીલનો આભાર. પરંતું મારૂ કામ લોકસેવાનું છે નહી કે રાજકારણ કરવાાનું. મેં અગાઉ પણ કહ્યું છે કે મારે રાજકારણમાં જવું નથી.
મૌલેશભાઈ 40 થી વધુ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે
મૌલેશભાઈનાં પિતા ડાહ્યાભાઈ પટેલે માત્ર 16 હજારનાં રોકાણથી બાન લેબ્સ કંપનીની શરૂઆત કરી હતી. જે કંપની હાલ કરોડોનું ટર્ન ઓવર ધરાવે છે. બાન લેબ્સ કંપનીને મૌલેશભાઈએ એક નવા શિખર પર પહોંચાડી છે. મૌલિકભાઈ ઉદ્યોગમાં જ નહી પણ તેઓ 40 જેટલી સામાજીક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir