બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Kishor
Last Updated: 11:58 PM, 19 June 2023
કફ સીરપને હાથ વગુ હથિયાર માનીને ઘણા લોકો આડેધડ ઉપયોગ કરતા હોય છે. જ્યારે પણ છાતીમાં દુખાવો કે ઉધરસ થાય ત્યારે મોટાભાગના લોકો કફ સીરપ લેતા હોય છે. પરંતુ સામાન્ય દવાના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવતી આ કફ સીરપ શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેઓ નિષ્ણાતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. અમુક લોકો ઊંઘ મેળવવા માટે પણ કફ સીરપનું સેવન કરતા હોય છે. પરંતુ તેના વધુ પડતા ઉપયોગને પગલે શરીરમાં ઘાતક પરિણામ ભોગવવાનો વારો આવે છે. ક્યારેક તે જીવલેણ પણ નીવડી શકે છે. આથી તબીબોની સલાહ લઈ અને ત્યારબાદ જ સીરપનો ઉપયોગ કરવો જોઈએ.
WHOના રિપોર્ટમાં સામે આવ્યું કે...
કફ સીરપમાં ડાયેથિલિન અને ઈથિલિન ગ્લાયકોલ જેવા તત્વો જોવા મળે છે. તેવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને પગલે આ દવાના વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન થઈ શકે છે. કફ સીરપની આડ અસરોની વાત કરવામાં આવે તો હૃદયના ધબકારા વધવા, ચક્કર આવવું, ચક્કર આવવું, રતાંધળાપણુ ઉબકા, ઉલટી, ઊંઘમાં મુશ્કેલી, માથાનો દુખાવા સહિત આ રોગો થત્તા હોવાથી હૃદયને પણ વ્યાપક નુકસાન થાય છે.
તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ
નિષ્ણાતોના મત મુજબ કોઈપણ દવા અથવા સીરપ લેતા પહેલા, તેના પર લખેલી વિગત ખાસ વાંચીને અભ્યાસ કરવો જોઈએ બાદમાં ડૉક્ટરની સલાહ લીધા પછી સીરપ ખરીદવી તથા ઉંમર સમસ્યાને આધિન ખરીદી કરવી યોગ્ય છે.વધુમાં ડૉક્ટરને માત્રા પૂછવા તથા ઉંમર પ્રમાણે ડોઝ અંગે માર્ગદર્શન મેળવવું જોઈએ.જો દવા લેવા છતાં સમસ્યાનો સુધારો ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir