પ્રતિક્રિયા / અંબાજીમાં મોહનથાળ શરૂ થવા પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું નિવેદન, કહ્યું આ ભક્તોની આસ્થાનો વિજય, તો બનાસકાંઠાના પ્રમુખે જસ ખાંટયો

Congress statement on starting Mohanthal Prasad

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, આ લડાઇ રાજકીય નહીં પરંતુ આસ્થાની હતી જેમાં આખરે ભક્તોની જીત થઇ છે

બ્રેકિંગ ન્યૂઝ