બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Mehul
Last Updated: 08:09 PM, 20 August 2019
પ્રાપ્ત જાણકારી મુજબ, ગુલામ નબી આઝાદ દિલ્હીથી ફ્લાઇટ લઇને જમ્મૂ કાશ્મીર પહોંચ્યા હતા. બપોરે 2.55 વાગ્યે તંત્રના આદેશ પર એમની એરપોર્ટ પર ધરપકડમાં લેવામાં આવ્યા હતા. ગુલામ નબી આઝાદ જમ્મૂમાં કોંગ્રેસ કાર્યાલય પર આયોજિત પ્રદેશ કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. જોકે, એમને એરપોર્ટથી બહાર નીકળવા ન દીધા.
એરપોર્ટ પર રોકવા પર ગુલામ નબી આઝાદે કહ્યું, 'લોકતંત્ર માટે આ યોગ્ય નથી. જો મુખ્યધારાની રાજનૈતિક પાર્ટીઓ પણ મુલાકાત નહીં લે તો કોણ લેશે? જમ્મૂ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી પહેલાથી જ નજરબંધ છે અને એક પૂર્વ સીએમને રાજ્યમાં ઘુસવા દેવામાં આવી રહ્યા નથી. આ અસહિષ્ણુતાના સંકેત છે.'
5 ઓગસ્ટે અનુચ્છેદ 370ની ઘણી જોગવાઇને હટાવાયા બાદ અને જમ્મૂ કાશ્મીરના વિભાજન બાદથી ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરબંધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ