બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / clashes in kanpur between two groups uproar over closing market
Pravin
Last Updated: 05:37 PM, 3 June 2022
ઉત્તર પ્રદેશના કાનપુરમાં લઘુમતી સમુદાયને પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું હતું, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમાં બે લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. હાલમાં પણ ત્યાં સ્થિતિ તણાવભરેલી છે. કાનપુરમાં પરેડ ચોક પાસે આજે નમાઝ બાદ બજાર બંધ કરવા નિકળેલા લઘુમતી સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમણે પોલીસકર્મી પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ અહીં સ્થિત તણાવભરેલી હતી.
હકીકતમાં જોઈએ તો, અહીં બજાર બંધ કરાવવાને લઈને બે પક્ષ આમને સામને આવી ગયા હતા, એટલા માટે યતીમખાના ચોક પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ બજાર બંધ નૂપુર શર્માના નિેવેદનના વિરોધમાં મુસ્લિમ સંગઠનો તરફથી બોલાવામાં આવ્યું હતું. પણ તેમ છતાં બંને પક્ષમાં હિંસક ઝડપ થઈ ગઈ હતી અને બે લોકો ઘાયલ પણ થયા હતા.
અહીં અસંખ્ય લોકોએ પથ્થરમારો કર્યો હતો, ત્યાર બાદ ઘટના પર પહોંચી પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. કેટલાય રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું અને ઘટનાસ્થળ પર ભારે પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી.
આજે અહીં પ્રધાનમંત્રી મોદી કાનપુર દેહાત જિલ્લામાં એક કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. ભાજપ નેતા નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં આ બજાર બંધ બોલાવી હતી, આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, લઘુમતી સમુદાયના લોકો બીજા સમુદાય અને પોલીસકર્મીઓ પર કેવી રીતે પથ્થરમારો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir