બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / cbse board exams date to be announced on 31 december 2020

મોટા સમાચાર / CBSE બોર્ડ પરીક્ષાઓને લઈને શિક્ષણમંત્રીની 31 તારીખે કરશે આ મોટી જાહેરાત

Hiren

Last Updated: 09:58 PM, 26 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં CBSEના બોર્ડની પરીક્ષા સમયસર થશે કે ગત વર્ષની જેમ આ વખતે પણ પરીક્ષાઓમાં ફેરફાર થશે? લાખો વિદ્યાર્થીઓની સાથો સાથ પેરેન્ટ્સના મનમાં પણ આ સવાલ જરૂર હશે. સારી વાત એ છે કે 31 ડિસેમ્બરે આનો જવાબ મળી જશે.

  • CBSE બોર્ડની પરીક્ષાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય 
  • જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નહિં યોજાય CBSE બોર્ડની પરીક્ષા
  • રમેશ પોખરિયાલ 31 ડિસેમ્બરે બોર્ડ પરીક્ષાની તારીખોનું એલાન કરશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શનિવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, 31 ડિસેમ્બરે બોર્ડ પરીક્ષાની તારીખોનું એલાન કરશે. શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને લખ્યું કે, 'વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટું એલાન. હું CBSE બોર્ડ પરીક્ષા 2021માં સામેલ થનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા શરૂ થવાની તારીખનું એલાન કરીશ. અમારી સાથે જોડાયેલા રહેજો.'

પોતાના ટ્વિટની સાથે તેમણે એક ગ્રાફ પણ શેર કર્યો જેમાં તેમણે જણાવ્યું કે, 31 ડિસેમ્બર સાંજે 6 વાગ્યે બોર્ડ પરીક્ષાની તારીખોનું એલાન કરવામાં આવશે.

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નહીં યોજાય CBSE બોર્ડની પરીક્ષા

આ અઠવાડિયાની શરૂઆતમાં જ દેશભરના શિક્ષકો સાથેની વાતચીતમાં શિક્ષણ પ્રધાન નિશાંકે કહ્યું હતું કે બોર્ડ પરીક્ષાઓની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ત્યારબાદ નિશાંકે સ્પષ્ટ કર્યું કે હાલના સંજોગોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષાઓ લેવાનું શક્ય નથી. માર્ચની તારીખ માટે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, પરીક્ષાઓની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 10 ડિસેમ્બરે તેમણે કહ્યું કે માર્ચમાં જ પરીક્ષાઓ લેવાની કોઈ અનિવાર્યતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ