બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / Big update in Kheda Sirup scandal, crime registered against five persons after 48 hours, main accused Yogesh Parumal Sindhi of Nadiad
Vishal Khamar
Last Updated: 05:44 PM, 2 December 2023
ખેડામાં સિરપથી થયેલ મોત મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ આખરે 48 કલાક બાદ ફરિયાદ નોંધાવા પામી હતી. સિરપ કાંડ મામલે પોલીસને ફરિયાદી ન મળતા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીઆઈને ફરિયાદ બનાવ્યા હતા. ફરિયાદમાં 3 ને ગંભીર શારીરીક નુકશાન અને 5 લોકોના મોતને લઈ ફરિયાદ નોંધવામા આવી છે.
આ સમગ્ર મામલે પોલીસે નડિયાદનાં 1, વડોદરાનાં 2, બિલોદરાનાં 2 સહિત કુલ 5 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. ત્યારે મુખ્ય આરોપી તરીકે નડિયાદનાં સપ્લાયર યોગેશ પારૂમલ સિંધી સામે ફરિયાદ નોંધી છે. જ્યારે કરિયાણાનાં વેપારી કિશનનાં સગાભાઈ કિશોર સોઢા અને ઈશ્વર સોઢા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરાથી જથ્થો પૂરો પાડનાર નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી સામે નડીયાદ ગ્રામ્ય પોલીસે ઈપીકો કલમ 304,308,328,465,468,471,274,275-2,76,34 અને 201, પ્રોહિબિશન એક્ટ 65 એ મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે હાલ પાંચમાંથી કિશોર, ઈશ્વર અને યોગેશને પહેલેથી જ રાઉન્ડઅપ કર્યા હતા. ભાવેશ સેવકાણી અને નીતિન કોટવાણીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
ખેડા જિલ્લામાં 5 લોકોના સીરપના કારણે મોતનો મામલો
નશીલા સિરપથી 5 લોકોનાં મોત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઇશ્વર સોઢાની અટકાયત કરી છે. હાલ તો પોલીસ નશીલા સિરપ મામલે ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરી રહી છે.એમાં પણ સિરપ વેચનાર નારાયણ સોઢાની જેને પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે તે કોઈ બીજુ નહીં પણ ભાજપનો નેતા નીકળ્યો છે. જેથી મામલો વધુ ગરમાયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir