બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / 'Beware of the industrialists, otherwise there will be situations like Saputara', warns the locals on the issue of developing Mansukh Wasavani
Vishal Khamar
Last Updated: 12:21 PM, 6 January 2024
રાજપીંપળા ખાતે આજે સાંસદ સભ્યનો સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં સાંસદ દ્વારા ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. જેમાં સાંસદે આદિવાસીઓને મોટા ઉદ્યોગપતિઓથી ચેતીને રહેવા અપીલ કરી હતી.
લોકોને જંગલોમાં વૃક્ષો કાપીને જમીનો ન ખેડવા માટે સલાહ આપતા સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપ્યું. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના રાજપીપળા ખાતે કાર્યક્રમમાં પ્રવાસનને લઇ કહ્યું કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઇ હોટેલ બનાવે છે. એટલું જ નહીં, મનસુખ વસાવાએ એમ પણ કહ્યું કે ઉદ્યોગકારોના નર્મદામાં આંટાફેરા વધ્યા છે. હોટેલવાળાઓ અહીંના આદિવાસીઓની જમીનો લઇ તેમને નોકર બનાવે છે. જો તમે સાવધાન નહીં રહો તો નર્મદા જેવા હાલ સાપુતારાના થશે.
વધુ વાંચોઃ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જિગ્નેશ મેવાણીને સોંપી મોટી જવાબદારી, ગુજરાત નહીં આ રાજ્યોમાં કરશે કામ
આદિવાસી સમાજને સસ્તામાં જમીનો નહી આપી દેવા અપીલ કરી
તેમણે લોકોને એમ પણ કહ્યું કે પ્રવાસન માટે જો હોટેલવાળાઓને જમીન આપો તો તમે ભાગીદાર બનજો. આપણે સાચવવાનું છે કે સ્થાનિકોને જ વધુ રોજગારી મળે. રાજપીપળા પાસે જુનારાજનો રસ્તો મંજૂર થવા અંગે મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું. જેમાં તેમણે પ્રવાસન માટે આદિવાસી સમાજને સસ્તામાં જમીનો નહીં આપી દેવા લોકોને અપીલ કરી હતી. જો કે તેમણે એમ પણ કહ્યું કે આવાનારા દિવસોમાં નર્મદાના તમામ ગામડાઓ પ્રવાસન ધામ બનવા જઇ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir