બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Being drawn into superstition, he sacrificed himself
Vishal Khamar
Last Updated: 10:11 PM, 17 April 2023
વિછીયા ગામમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો. પતિ-પત્નીએ હવનકુંડમાં પોતાના મસ્તક હોમી દીધા. દંપતીએ બંને સંતાનોને મામાના ઘરે મુક્યા હતા. દંપતી બંને સંતાનથી અલગ રહેતા હોવાની વાત પણ સામે આવી હતી. દંપતીનો જીવ જતા બંને સંતાન નોંધારા થઈ ગયા. સમગ્ર ઘટનામાં કોઈ તાંત્રિકનો દોરીસંચાર છે કે કેમ તેની તપાસ. પોતાના જ ખેતરમાં પૂજા કરનાર દંપતીએ પોતાની બલિ ચઢાવી. દંપતિ દોરાધાગાની પ્રવૃતિ કરતું હોવાની વાત પણ સામે આવી છે. વિજ્ઞાન જાથાએ પણ સમગ્ર ઘટનાની ઉંડી તપાસ કરવા માંગ કરી છે.
અંધશ્રદ્ધાને વધતું આમંત્રણ
જસદણ, વિંછીયા
તાલાળા
ગોંડલ
પોરબંદર
છોટાઉદેપુર
રાજકોટ
જૂનાગઢ
ગાંધીધામ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir