બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / સ્પોર્ટસ / Cricket / bcci chief executive officer rahul johri resignation yet to be accepted

રાજીનામુ / BCCIના CEO રાહુલ જોહરીએ આપ્યું રાજીનામુ, અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું, નથી મળ્યું કોઇ આવેદન

Mehul

Last Updated: 09:18 PM, 16 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) રાહુલ જોહરીના રાજીનામા પર બોર્ડની તરફથી હાલ કોઇ જવાબ આવ્યો નથી. થોડોક સમય પહેલા પોતાનું રાજીનામુ બોર્ડને આપનાર જોહરીને આ પદથી કાર્ય મુક્ત થવામાં થોડી વધારે રાહ જોવી પડી શકે છે.

  • BCCIના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જોહરીનું રાજીનામુ
  • જોહરીના રાજીનામા પર બોર્ડની તરફથી હાલ કોઇ જવાબ આવ્યો નથી
  • સૌરવ ગાંગુલીએ રાજીનામા વિશે કહ્યું કે તેઓને હજુ સુધી તેની કોપી મળી નથી 

રાહુલ જોહરીની વર્ષ 2016માં આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. જોકે, જોહરીએ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલકોની સમિતિના ગત વર્ષે ઓક્ટોબરમાં પદ છોડ્યા બાદ ખુદ પણ પોતાના પદ પરથી હટવાનો નિર્ણય લીધો હતો. 

મુખ્ય કાર્યકારી અધિકારીનું પદ સંભાળ્યા બાદ જોહરી ઘણા મોરચા પર કામ કરી રહ્યા હતા. એમાંથી તેમના દ્વારા આઇપીએલ (IPL) બ્રોડકાસ્ટર અધિકારને સ્ટાર ઇન્ડિયાને 16,348 કરોડ રૂપિયામાં વેચવાનું પગલુ મહત્વપૂર્ણ હતું. 

જોકે, બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રાજીનામા વિશે કહ્યું કે તેઓને હજુ સુધી તેની કોપી મળી નથી અને તેના મળ્યા બાદ જ તેઓ યોગ્ય પગલા ભરશે. જ્યારે બોર્ડના કેટલાક અધિકારીઓએ કહ્યું હતું કે જોહરીનું રાજીનામુ જલ્દી જ સ્વીકાર કરવામાં આવશે પરંતુ તેમા થોડો સમય લાગશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ