બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / At the youngest age Mahatapasvi Vishuddhiji Mahasatiji performed Muktavali Tapa Sadhana
Dinesh
Last Updated: 11:16 PM, 27 August 2023
સૌથી નાની વયે મહાતપસ્વી વિશુદ્ધિજી મહાસતીજીએ મુક્તાવલી તપ સાધના કરી અનોખો ઇતિહાસ રચ્યો છે. જૈન સંપ્રદાયના ધર્મ ગુરુ મહારાજના સાનિધ્યમાં 18 મહિના પહેલા દીક્ષા અંગીકાર કરનાર કર્યો હતો. મહા તપસ્વી પૂજ્ય વિશુદ્ધિજી મહાસતીજી છેલ્લા 11 મહિનાથી 285 ઉપવાસ સાથેની ઉગ્રતિઉગ્ર મુક્તાવલી તપના પારણા આગામી 29 ઓગસ્ટે ગિરનાર પારસ ધામ ખાતે કરશે. આ એવું મહાતપ છે કે, જે આજ દિવસ સુધી કોઈએ કર્યું નથી. જૈન સમાજના 500 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ઐતહાસિક તપ સાધના છે. મહાસતીજીના પારણાં કરાવવાના પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો, સંતો તેમજ સર્વે જ્ઞાતિ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને સાધ્વીજીને પારણા કરાવશે.
19માં વર્ષે જ દીક્ષા લઈ તપ સાધના શરૂ કરી હતી
મુંબઈના વસઈ ક્ષેત્રમાં રહેતા પારૂલબેન અને દિલેશભાઈની પુત્રી દેવાંશીએ 19માં વર્ષે જ દીક્ષા લઈ તપ સાધના શરૂ કરી હતી. તે પહેલા દેવાંશીના કાકા રાષ્ટ્ર સંત નમ્ર મુનિ મહારાજ, દાદી એટલે કે શ્રી પ્રબોધિની મહાસતીજી, મોટી બહેન વિરાંશી એટલે કે પરમ વિભૂતીજી મહસતીજીના પગલે ઘર પરિવાર ત્યજીને ગુરુદેવના ચરણમાં રહી સાધક જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાધ્વી બનવા તપ આરંભી દીધા હતા.
મુક્તાવાલી તપકઠિન તપ
મુક્તાવલી સાધના તપ એટલે ચડતા ક્રમમાં 16 ઉપવાસ કરવા અને પછી ઉતરતા ક્રમમાં એટલે કે એક દિવસ ઉપવાસ બીજા દિવસે પારણાં, ફરી બે દિવસ ઉપવાસને ત્રીજા દિવસે પારણાં, ફરી ત્રણ દિવસ તપ અને ચોથા દિવસ પારણાં આમ 16 દિવસ સુધી કર્યા બાદ ઉલ્ટા ક્રમમાં ઉપવાસ તપ કરવા આ દરમિયાન માત્ર મગનું પાણી પી પારણાં કરવા અને ઉકાળેલું પાણી પી ઉપવાસ કરવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir