બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / At the World Adivasi Day program, Agriculture Minister Raghavji Patel drank alcohol mistaking it for death.
Vishal Khamar
Last Updated: 04:21 PM, 9 August 2023
દરેક સમાજની આગવી પરંપરા હોય છે પરંતુ સમાજ સિવાયના વ્યક્તિને તે પરંપરાની સુપેરે માહિતી હોય એવું જરૂરી નથી. રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ તેમાથી બાકાત નથી રહ્યા. નર્મદાના ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો અવસર હતો જેમાં કૃષિમંત્રી પણ ઉપસ્થિત હતા. આદિવાસી સમાજની પરંપરા પ્રમાણે ધરતીમાતાને દેશી દારૂનો અભિષેક કરવામાં આવ્યો. જો કે કૃષિમંત્રીને એમ લાગ્યું કે આ પ્રસાદીમાં અપાતું ચરણામૃત હશે અને તેઓ દેશી દારૂની પ્રસાદીને ચરણામૃત સમજીને જ પી ગયા.
નિખાલસ ભાવે ભૂલ કબૂલી પણ ખરી
ત્યાર બાદ રાઘવજી પટેલને પોતાની ભૂલ ન માત્ર સમજાઈ પરંતુ નિખાલસ ભાવે ગરિમાને છાજે એ રીતે તેમણે તેની ભૂલને કબૂલી પણ ખરી. રાઘવજી પટેલે સાક્ષીભાવે કબૂલાત કરતા કહ્યું કે તેમને એવું લાગ્યું કે ચરણામૃતની પ્રસાદી આપવામાં આવી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે નેતાઓ ભૂલ કરીને સમય રહેતા ભૂલને સ્વીકારતા પણ નથી. ત્યારે રાઘવજી પટેલે પોતાના પદની ગરિમાને છાજે એવું વર્તન કરીને સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
અહીંનાં રિતરિવાજોથી હું અજાણ છું, એટલે મેં ચરણામૃત ચાખ્યું
આ બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મને આ પરંપરાઓ વિશે જાઝુ જ્ઞાન નથી. અહીંની જે વિધિ હોય, રીત રિવાજ હોય એનાથી હું અજાણ છું. પહેલી વખત હુ અહીયા આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃત રૂપે હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું. પરંતું તે વાસ્તવમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. જે વાત મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir