બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 09:40 PM, 2 September 2023
કાન્હાના જન્મોત્સવ અને હિન્દુ ધર્મના મહત્વના તહેવાર જન્માષ્ટમીને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાલુ સાલ 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી કરાશે. આ દિવસે ભગવાનના બાળ રૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૃષ્ણ જન્મોત્સવ પછી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યા સુધી ઉપવાસ અને પારણા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળ ગોપાલની સેવાના પણ અમુક ખાસ નિયમો છે. તમે પણ જો જન્માષ્ટમી પર ઘરે બાળ ગોપાલના સ્વરૂપને સ્થાપિત કરવા માંગો છો. તો ખાસ નિયમો જાણી લેવા જોઈએ.
મંદિરમાં બાલ ગોપાલનું સ્થાપન
બાળ ગોપાલની નવજાત શિશુની જેમ પાલન -પોષણ કરવાની પરંપરા છે. મંદિરમાં બાલ ગોપાલનું સ્થાપન કર્યા બાદ પરિવારના તમામ સદસ્યોએ એક બની જવું જોઈએ અને તેમનું પણ પરિવારના બાળકની જેમ ધ્યાન રાખવું જોઈએ.
સ્નાન બાદ દરરોજ બાળ ગોપાલને સાફ કપડાં પહેરાવવા
વધુમાં બાળ ગોપાલને નિયમિત સ્નાન કરાવવું જોઈએ. મોસમ અનુસાર રોજ ઠંડા-ગરમ પાણીથી ભગવાનને સ્નાન કરાવું જોઈએ. આ દરમિયાન શંખનો ઉપયોગ કરવો જોઈએ. તથા સ્નાન બાદ તેમને તુલસીના પાન અર્પણ કરવાનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે.સ્નાન બાદ દરરોજ બાળ ગોપાલને સાફ કપડાં પહેરાવવા જોઈએ. ત્યારબાદ ચંદનનો ચાંદલો કરવાનો અને શૃંગાર કરવાનો પણ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે.
લસણ, ડુંગળી વગરનું ભોજન રાંધવુ
ત્યારબાદ પરિવારના તમામ સભ્યોએ સવાર-સાંજ ભક્તિભાવથી બાળ ગોપાલની પૂજા કરવી જોઈએ. તેમની આરતી બાદ માખણ-મિશ્રી, બૂંદી અથવા મીઠી વસ્તુનો ભોગ ધરવો જોઈએ. બીજી બાજુ જો તમારા ઘરના બાળ ગોપાલનું સ્થાપન હોય તો લસણ, ડુંગળી વગરનું ભોજન રાંધવુ જોઈએ અને રસોડામાં બનાવેલી તમામ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને કોઈ પણ નવી વસ્તુ બાળ ગોપાલને ધરવી જોઈએ.
બાળ ગોપાલની પરિવારના સભ્યની જેમ કાળજી લેવા ઉપરાંત ક્યારેક ફરવા લઈ જવા અને સમકડા આપવાનું પણ મહત્વ છે.એટલું જ નહીં રાત્રે બાળકની જેમ સૂઈ જાઇ ત્યારે લોરી ગાવાનું અને સવારે પ્રેમથી જગાડવાનું પણ મહત્વ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir