બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / સ્પોર્ટસ / Cricket / asia cup 2023 yuzvendra chahal is best spinner in india no one better than him harbhajan singh
Arohi
Last Updated: 12:53 PM, 24 August 2023
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. સિલેક્ટર્સે ઘણા ચોંકાવનારા નિર્ણય કર્યા છે. શિખર ધવન, યુજવેન્દ્ર ચહલ જેવા દિગ્ગજને આ ટૂર્નામેન્ટ માટે સ્ક્વોડમાં શામેલ નથી કરવામાં આવ્યા. ત્યાં જ દિગ્ગજ વિકેટકીપર-બેટર સંજૂ સેમસનને બેકઅપ ખેલાડીઓના રૂપમાં ટીમમાં જગ્યા આપી દીધી છે. યુજવેન્દ્ર ચહલને શામેલ ન કરવા પર ભારતના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ ભડકી ઉઠ્યા છે. તેમણે કહ્યું છે કે તેનાથી સારો સ્પિનર ભારતમાં કોઈ નથી.
હરભજનને કહી આ વાત
હરભજન સિંહે પોતાના યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, "મને ટીમમાં એક કમી જોવા મળી રહી છે અને તે છે યુજવેન્દ્ર ચહલ. એક લેગ સ્પિનર જે બોલને ટર્ન કરી શકે છે. મને લાગે છે કે વ્હાઈટ બોલ ફોર્મેટમાં યુજવેન્દ્ર ચહલથી સારા ભારતમાં કોઈ પણ સ્પિનર નથી. તેમણે પાછલી થોડી મેચમાં સારૂ પ્રદર્શન નથી કર્યું પરંતુ તેનાથી તેને ખરાબ બોલર ન કહી શકાય."
હરભજને આગળ કહ્યું, "મને લાગે છે કે તેમણે ટીમમાં જરૂર હોવું જોઈએ. આશા છે કે તેમના માટે હજુ દરવાજા બંધ નથી થયા. તેમણે વર્લ્ડ કપ ટીમમાં શામેલ કરવું જરૂરી છે. કારણ કે બધી મેચ ભારતમાં જ થવાનું છે. તેનું ફોર્મ સારૂ નથી. માટે તમે તેને ટીમમાં જગ્યા નથી આપી. પરંતુ જો આ ટીમમાં હોત તો તે આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. હજુ પણ ઘણા ખેલાડી ડ્રોપ થયા બાદ ટીમમાં આવે છે તો તેના પર ખૂબ પ્રેશર હોય છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir