બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Priyakant
Last Updated: 11:49 AM, 27 February 2024
Asaduddin Owaisi : હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન સામે આવ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે કહ્યું કે, અમે એક મસ્જિદ ગુમાવી છે પરંતુ હવે અમે બીજી મસ્જિદ ગુમાવીશું નહીં. ઓવૈસીએ આગળ સવાલ પૂછ્યો કે, શું આ તમારા પિતાની સંપત્તિ છે? સોમવારે (26 ફેબ્રુઆરી, 2024) તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ Twitter (X) હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આ વાત કહી.
શું કહ્યું AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ?
ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે, 1 મિનિટ 31 સેકન્ડના આ વીડિયોને શેર કરતી વખતે ઓવૈસીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું - શું મસ્જિદ તમારા પિતાની સંપત્તિ છે? એક મસ્જિદ ગુમાવી દીધી છે, અમે વધુ મસ્જિદો નહિ ગુમાવીએ.
Masjid tumhare baap ki jaidad hai? Ek Masjid kho di, Ab aur koyi Masjid nahi khoenge. Insha'Allah pic.twitter.com/fpUd9FlOcs
— Asaduddin Owaisi (@asadowaisi) February 26, 2024
આ સાથે અન્ય એક ટ્વિટમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તમે તમારા ઘરનો સોદો કરી શકો છો પરંતુ મસ્જિદ અલ્લાહનું ઘર છે અને તેના પર કોઈ ડીલ થઈ શકે નહીં. અન્ય ટ્વિટમાં ઓવૈસીએ લખ્યું- તમે જે હાંસલ કર્યું છે તે હું ચેલેન્જ કરું છું, અમારું ઘર સળગ્યું ત્યારે તમે ઇકડિયારની ખુરશી પર બેઠા છો.
Main challenge karta hoon ke tum ne kya hasil kiya? Tum iqtidaar ki kursiyon par baite hain, Jab ke Hamara ghar jala diya gaya! - Barrister @asadowaisi#AIMIM #AsaduddinOwaisi #Siyasat #Muslims #Ittehad #Masjid #India #Bharat pic.twitter.com/JJLMhv4cV6
— AIMIM (@aimim_national) February 26, 2024
અસુદ્દીન ઓવૈસીએ આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, આ ધર્મ વિરુદ્ધનું પગલું છે. આસામની ભાજપ સરકારે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરી દીધો છે. પહેલા લગ્નની નોંધણી 'કાઝી' અથવા મેરેજ રજિસ્ટ્રાર દ્વારા થતી હતી અને લોકો લગ્નનું પ્રમાણપત્ર મેળવતા હતા, હવે તેઓએ તેને દૂર કરી દીધું છે. ઓવૈસીએ પૂછ્યું કે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં 'નિકાહ' માટે કોઈ જોગવાઈ નથી, જે મુસ્લિમોનો ધાર્મિક અધિકાર છે.
UCCને લઈ શું કહ્યું ?
અસદુદ્દીન ઓવૈસીએ સમાન નાગરિક સંહિતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે ભાજપ અને RSS એવા લોકોને તૈયાર કરી રહ્યા છે જેઓ શરિયતને જાણતા નથી, તેઓ અમારી પાસેથી શરિયત છીનવી લેવા માંગે છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું- તેઓ તેલંગાણા અને હૈદરાબાદની મુલાકાતે છે પરંતુ તેમણે પહેલા તેમના રાજ્યની સ્થિતિ સુધારવી જોઈએ. ઓવૈસીએ ટોણો માર્યો, જે લોકો UCC લાગુ કરવાની વાત કરે છે, તેઓને તેનું સંપૂર્ણ સ્વરૂપ પણ ખબર નથી. જો દરેક રાજ્ય પોતાનો કાયદો લાવી રહ્યું છે, તો પછી UCCની શું જરૂર છે?
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army