બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / artical 370 jammu and kashmir hearing in Supreme Court
Arohi
Last Updated: 02:50 PM, 29 August 2023
જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને ખતમ કરવાના વિરૂદ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે 12માં દિવસે સુનાવણી ચાલી. આ સમયે કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરને બે અલગ અલગ યુનિયન ટેરિટરીમાં વહેચવાનું પગલું અસ્થાયી છે. જલ્દી જ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફરી એક રાજ્ય બનાવી દેવામાં આવશે.
તેને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો કે આ પગલું કેટલું અસ્થાયી છે અને રાજ્યમાં ચુંટણી ક્યારે કરવામાં આવશે. કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો કે તે જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્ય બનાવવા માટે સમય નિર્ધારિત કરે.
CJIએ કહ્યું- 35Aએ નોન-કાશ્મીરીઓના અધિકાર છીનવ્યા
28 ઓગસ્ટે સુનાવણીમાં કોર્ટે આર્ટિલ 35Aને નાગરિકોના અધિકારોનું હનન કરનાર આર્ટિકલ ગણાવ્યું હતું. CJI ડી વાઈ ચંદ્રચુડે કહ્યું કે સંવિધાનની કલમ 35Aના હેઠળ જમ્મુ-કાશ્મીરના લોકોના ત્રણ પાયાના અધિકાર છીનવી લેવામાં આવ્યા. આ આર્ટિકલના કારણે અન્ય રાજ્યોના લોકોના કાશ્મીરમાં નોકરી કરવા, જમીન લેવા અને વસવાના અધિકારોનું હનન થયું.
કેન્દ્રએ કહ્યુ- પુલવામા હુમલાના બાદ સરકારે આર્ટિકલ 370 હટાવવા વિશે વિચાર્યુ
સોમવારે કેન્દ્રની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2019એ પુલવામા આતંકી હુમલો થયો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ કેન્દ્રને જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો ખતમ કરવા અને સંપૂર્ણ રીતે ભારતીય ગણરાજ્યમાં શામેલ કરવા વિશે વિચારવું પડ્યું.
તુષાર મહેતાએ કહ્યું કે આર્ટિકલ 370 લાગુ થવાના કારણે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રના ઘણા કાયદા લાગુ નથી થઈ શકતા. દેશના સંવિધાનમાં શિક્ષાનો અધિકાર જોડવામાં આવ્યો છે. પરંતુ 370ના કારણે આ લાગુ નથી થઈ શક્યું. આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના લોકોની બરાબરી પર લાવી દેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir