બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ધર્મ / Are there fights over small things at home If there is a hurdle in every work, the fault may be inside the house, fix it today
Megha
Last Updated: 03:27 PM, 17 January 2024
ઘણી વખત નકારાત્મકતાને કારણે ઘરની શાંતિ અને ત્યાં રહેતા વ્યક્તિઓની સુખ-શાંતિ છીનવાઇ જતી હોય છે. આટલું જ નહીં ઘણી વખત પારિવારિક ઝઘડા પણ વ્યક્તિને શાંતિનેને ભંગ કરી નાખતા હોય છે. આ બધાની પાછળનું એક કારણ ઘરમાં આવેલ ગૃહ દોષ પણ હોય શકે છે.
ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે તમારા કે તમારા આસપાસ રહેલ કોઈ વ્યક્તિના કામમાં હંમેશા કોઈને કોઈ અડચણ આવતી રહે છે અને એ અડચણ આવવાની પાછળનું મુખ્ય કારણ નકારાત્મકતા પણ હોય શકે છે. ઘણી વખત ઘરમાં થોડી વસ્તુઓનું ધ્યાન ન રાખવાને કારણે એ ઘરમાં રહેતી વ્યક્તિએ નકારત્મકતાનો સામનો કરવો પડતો હોય છે. આ સાથે જ એ વ્યક્તિની સુખ-શાંતિ છીનવાઇ જાય છે અને આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગે છે. એટલા માટે ખાસ ઘરની અંદર ભૂલથી પણ ન કરો આ કામ અને આ વાતોનું રાખો ખાસ ધ્યાન.
- ઘરમાં વારંવાર કોઇ બીમાર પડી રહ્યું હોય અથવા તો ઘરમાં રહેતા સભ્યો વચ્ચે વાતે-વાતમાં મતભેદ થતાં હોય તો આ વાત નકારાત્મક વધવા તરફ ઈશારો કરે છે. એવામાં તમારે સતર્ક રહેવાની જરૂર છે.
- એવું માનવમાં આવે છે કે જો તમને તમારા જ ઘરમાં આખો દિવસ થાક અનુભવાય અથવા તો તમને નકારત્મકતાનો અહેસાસ થયા રાખે તો પણ તમારે સમજી જવું જોઈએ કે ઘરમાં ગૃહદોષ છે. એ દૂર કરવા માટે તમારે ખાસ ઘંટડી અથવા શંખનો ઉપયોગ કરવો જોઈએ.
- એવું કહેવાય છે કે જએ ઘરમાં ભગવાનનું નામ લેવામાં આવે અથવા તો ભગવાનની સામે દીવો પ્રગટાવી આરતી કરવામાં આવે એ ઘરમાં ક્યારેય નકારત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. એ ઘરમાં પ્રભુનો વાસ થઈ ગયો હોય એવું માનવામાં આવે છે.
- ઘરના કોઇ પણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ. કોઇ પણ રૂમમાં એક નાની લાઇટ ચાલુ રાખવી જોઈએ. વધુ સમય કોઇ પણ ખૂણામાં અંધકાર રહે છે તો એ જગ્યા પર નકારાત્મકતા વિકસે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે ઘરના કોઇ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ.
વધુ વાંચો: નોકરીમાં મળશે પ્રમોશન, વધશે ધનની આવક...: આ રાશિના જાતકોને આજથી ડગલે-પગલે સાથ આપશે નસીબ
- જે ઘરમાં ગંદકીને સ્થાન હોય ત્યાં સૌથી વધુ નકારત્મકતાનો વાસ હોય છે. એટલા માટે ઘરની સાફસફાઇ રાખવી જોઈએ. ગંદકી સાથે સાથે અલક્ષ્મીનો વાસ પણ લેતી આવે છે એટલા ઘરમાં આર્થિક તંગીની શરૂઆત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir