બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Hiralal
Last Updated: 04:47 PM, 16 April 2023
બ્રિટનની એક કંપનીએ કોરોના મહામારીને લઈને કરેલા દાવાથી હડકંપ મચ્યો છે. બ્રિટનની હેલ્થ કંપનીનું કહેવું છે કે આગામી 10 વર્ષમાં દુનિયામાં કોરોના જેવી મહામારી ફરી આવી શકે છે અને તેમાં 6 લાખથી વધુના મોત થઈ શકે છે.
હેલ્થ કંપનીએ શું આપ્યું કારણ
લંડન સ્થિત હેલ્થ એનાલિટિક્સ ફર્મ એરફિનિટી લિમિટેડનું કહેવું છે કે નવા નવા વાયરસ આવી રહ્યાં છે. જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારો, વધતી જતી વસ્તી અને ઝૂનોટિક રોગોનો ખતરો આ રોગચાળાને કારણે નવા વાયરસ પેદા થઈ રહી છે.
સૌથી જીવલેણ બર્ડ ફ્લૂનો વાયરસ, 15,000 થી વધુ લોકોને મારી શકે
વાયરસમાં સૌથી જીવલેણ બર્ડ ફ્લૂ છે તે એક દિવસમાં 15,000 થી વધુ લોકોને મારી શકે છે. વિશ્વ અત્યારે કોવિડ -19 સાથે જીવી રહ્યું છે, ત્યારે આરોગ્ય નિષ્ણાતો આગામી સંભવિત વૈશ્વિક જોખમની તૈયારી તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
નવા નવા વાયરસને કારણે ફેલાશે મહામારી
બીજી મહામારી ફેલાવા પાછળનું કારણ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં ત્રણ મોટા કોરોનાવાયરસ જોવા મળી ચૂક્યા છે. 2019માં પણ સ્વાઈન ફ્લૂનો રોગચાળો વકર્યો હતો. H2009N5 બર્ડ ફ્લૂ સ્ટ્રેઇનનો ઝડપથી ફેલાવો પહેલાથી જ ચિંતાનો વિષય છે. જ્યારે અત્યાર સુધીમાં બહુ ઓછા લોકોને ચેપ લાગ્યો છે અને તે મનુષ્યથી મનુષ્યમાં ફેલાવાના કોઈ ચિહ્નો દેખાતા નથી. પરંતુ તે પક્ષીઓમાં અસમાન રીતે ફેલાઈ રહ્યું છે અને સસ્તન પ્રાણીઓની વધતી જતી ઘૂસણખોરીને કારણે વૈજ્ઞાનિકો અને સરકારોમાં ચિંતા ઉભી થઈ છે.
5 વર્ષમાં વાયરસ ફાટી નીકળવાનું જોખમ
કોવિડ -19 14.9%
ઓમિક્રોન 1.3%
H5N1 0.1%
વિશ્વ આરોગ્ય સંગઠન પણ આપી આગાહી કરી ચૂક્યું છે
ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠન પણ અગાઉ એવી આગાહી કરી ચૂક્યું છે દુનિયમાં કોરોના કદી પણ જશે નહીં કારણ કે તે અથવા બીજા સ્વરુપે સામે આવી રહ્યો છે અને નવા ના વેરિયન્ટ સામે આવી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir