ઉત્તરાખંડ / ચાર ધામ યાત્રા શરૂ કરવાની કરાઈ જાહેરાત, જાણો ક્યારે ખુલશે કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી-ગંગોત્રીના દરવાજા

Announcement to start Char Dham Yatra know when the gates of Kedarnath Badrinath Yamunotri Gangotri

ચાર ધામ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ચાર ધામ યાત્રા શરૂ થવામાં હવે માત્ર 100 દિવસ બાકી છે.

બ્રેકિંગ ન્યૂઝ