બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / Announcement to start Char Dham Yatra know when the gates of Kedarnath Badrinath Yamunotri Gangotri
Kishor
Last Updated: 07:27 PM, 27 January 2023
આપણા દેશમાં ચારધામ યાત્રાનું એક અનેરૂ મહત્વ હોય છે ત્યારે ચાર ધામ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. કે કેદારનાથ, બદ્રીનાથ, યયુનોત્રી-ગંગોત્રીના કપાટ હવે ટુંક જ સમયમાં ખોલી દેવામાં આવશે.ચારધામ યાત્રા 2023માં ચાર ધામોના દરવાજા ક્યારે ખુલશે તેની તારીખ જાહેર કરવામાં આવી છે. બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 22 એપ્રિલે ખુલશે. આ સાથે ચારધામ યાત્રા 2023નું શંખનું આયોજન કરવામાં આવ્યું છે.
भगवान #बदरी_विशाल के कपाट इस वर्ष 27 अप्रैल को प्रात: 07:10 बजे श्रद्धालुओं के लिए खोल दिए जाएंगे।
— Shri Badarinath -Kedarnath Temple Committee #BKTC (@BKTC_UK) January 26, 2023
बसंत_पंचमी के अवसर पर नरेंद्रनगर में आयोजित समारोह में कपाट खुलने की तिथि घोषित हुई।
इस अवसर पर राजपरिवार के सदस्यों के अलावा #BKTC अध्यक्ष श्री अजेंद्र अजय उपस्थित रहे। pic.twitter.com/mv9KWhmcvJ
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ શું કહ્યુ જાણો…
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ચાર ધામ યાત્રા શરૂ થવામાં હવે માત્ર 100 દિવસ બાકી છે ત્યારે આવી સ્થિતિમાં અમે તેની તૈયારીઓ તે જ કરી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે ગત વર્ષની ચાર ધામ યાત્રા ઘણી ઐતિહાસિક હતી. આ યાત્રા બે વર્ષ બાદ ફરી શરૂ થઈ, આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ વખતે પણ અમે આ મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમે દર્શનાર્થીઓને સરળ બનાવવા માટે કામ કરીશું. મુખ્યમંત્રી ધામીએ આશા વ્યક્ત કરી હતી કે આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવશે અને આ યાત્રા પણ રેકોર્ડબ્રેક થશે.
ગત વર્ષે તુટી ગયા હતા તમામ રિકોર્ડ
ચારધામ યાત્રાના ગત વર્ષે તમામ રેકોર્ડ તુટી ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાર ધામના દર્શન માટે 45 લાખથી વધુ ભક્તો પહોંચ્યા હતા, જ્યારે આ દરમિયાન ઘોડા-ખચ્ચરના માલિકોએ 100 કરોડ સુધીની કમાણી કરી હતી. ચારધામ યાત્રામાં આવેલા ભક્તોને કારણે ઘોડા અને ખચ્ચરના માલિકો, ટેક્સીના ધંધાર્થીઓ અને પાર્કિંગના માલિકો સહિત તમામ લોકોએ ઘણો નફો મેળવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ