બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / આરોગ્ય / Almonds are expensive! So don't worry, cheap and quality products are available in the market, know its benefits
Megha
Last Updated: 03:30 PM, 4 March 2023
આપણે જાણીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે ડાયટમાં બદામને સામેલ કરવી શ્રેષ્ઠ ગણાય છે, તેનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવાની સાથે અનેક બીમારીઓથી પણ બચી શકાય છે. મગજ અને હૃદય સારી રીતે કામ કરે છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી આવે છે. બદામની જેમ જ મગફળી પણ અનેક પોષકતત્ત્વોથી ભરપૂર છે. તેનું સેવન પણ બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને કરવાથી શરીરને તમામ ઉચિત તત્ત્વો યોગ્ય માત્રામાં મળી શકે છે. લોહીની કમી પૂરી થવાની સાથે-સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો પણ અનેકગણો ઘટી જાય છે. રોજ પલાળેલી મગફળી ખાવાથી શું ફાયદા થાય છે તે જાણો...
મગફળીમાંથી મળતાં પોષક તત્ત્વો
વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનિઝ, કોપર, આયર્ન અને સેલેનિયમ જેવાં તત્ત્વો મળી આવે છે, તેના સેવનથી શરીરને બીમારી સામે લડવાની તાકાત મળે છે.
પાચનતંત્ર બનાવશે મજબૂત
ઔષધીય ગુણોથી ભરપૂર મગફળીને રોજ સવારે ખાલી પેટે ખાવાથી આરોગ્ય સારું રહે છે. પાચનતંત્ર મજબૂત બને છે અને પેટદર્દ, એસિડિટીમાંથી રાહત મળે છે.
સાંધાનો દુખાવો દૂર કરશે
મગફળીમાં કેલ્શિયમ, આયર્ન વગેરે વધુ માત્રામાં હોવાના કારણે તેના સેવનથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે. સાંધાના દુખાવામાં રાહત મળે છે.
કમરદર્દની પરેશાનીમાં પણ રાહત
જે લોકોને કમરદર્દની ફરિયાદ રહેતી હોય તેમણે પોતાના ડાયટમાં પલાળેલી મગફળી સામેલ કરવી જોઇએ. તેના સેવનથી કમરદર્દની પરેશાનીમાંથી ઝડપથી છુટકારો મળે છે.
સ્મરણશક્તિ વધારવાનો રામબાણ ઈલાજ
રોજ સવારે પલાળેલી મગફળી ખાવાથી મગજની કોશિકાઓ બહેતર રીતે કામ કરે છે, તેનાથી સ્મરણશક્તિ તેજ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips