બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / Extra / akshardham-silver-jubilee-pm-modi-offered-prayers-to-swaminarayan-bhagwan-pramukh-swami

NULL / VIDEO: અક્ષરધામ મંદિરમાં મોદી થયા ભાવુક 'પૂજ્ય મહંત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું'

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

PM મોદી આજે ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં રજતજયંતિ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા રજત જયંતિ પર્વ પર પ્રધાનમંત્રી મોદીએ ભગવાન નીલકંઠવર્ણીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.. આ સાથે જ ભગવાન નીલકંઠવર્ણીનો જળાભિષેક પણ કર્યો હતો. જે બાદ મંદિર પરિસરને નીહાળી મહંત સ્વામીની પ્રતિમાના પણ દર્શન કર્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીની સાથે સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. PM મોદીએ મયુર દ્વારનું ઉદ્ધાટન કર્યું. અહીં તમણે 2 કલાકનો સમય પસાર કરી લાઈટ શો નિહાળ્યો અને પૂજા અર્ચના કરી. PM મોદીનું અક્ષરધામમાં સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. PM મોદીએ સંબોધનની શરૂઆત જય સ્વામીનારાયણ સાથે કરી. PM મોદીએ સંબોધનમાં કહ્યું કે...
 
સાંભળો! PM મોદીનું સંબોધન

  • પ્રમુખ સ્વામીએ ફેલેવાને બદલે ઊંચાઈ તરફ ધ્યાન ધાર્યું: PM
  •  સ્વામીએ સામાજિક ચેતનાના કેન્દ્રો ઉભા કર્યા છે
  •  પ્રમુખ સ્વામીએ સામાજિક ચેતનાના કેન્દ્રો ઉભા કર્યા છે: PM
  •  પ્રમુખ સ્વામી સમયના બંધનમાં બંધાય તેવા ન હતા
  • પ્રમુખ સ્વામી ને યાદ કરી PM મોદી ભાવુક થયા
  •  પ્રમુખ સ્વામીએ મંદિરોમાં ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કર્યો
  •  પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરો બંધાવ્યા: PM
  •  મંદિરનો પથ્થર બોલતો હોય છે
  • અક્ષરધામ મંદિરમાં દરેક પત્થર બોલે છે તેવો ભાવ થાય છે
  • અક્ષરધામમાં આવે ત્યારે ભક્ત નથી હોતો જાય ત્યારે ભક્ત બનીને જાય છે
  •  અક્ષરધામ મંદિરમાં શાંતિ અનુભવાય છે: PM
  • પ્રમુખ સ્વામી સમયના બંધનથી બંધાયેલા હતા: PM
  •  સ્વામીજી મારી ચિંતા દીકરાની જેમ કરતા હતા: PM
  • સ્વામીજીએ ભાષણોની ટેપ મોકલવાનું મને કહ્યું હતું: PM
  • ટેપ માંથી તેમને મારી ખામીઓ પણ દૂર કરી હતી: PM
  • પૂજ્ય મહંત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું: PM
  • મારે શું બોલવું અને શું ના બોલવું તેની ચિંતા સ્વામીજીને હતી: PM
  • ગુજરાતમાં આવેલ દરેક આફતમાં સ્વામીજીએ મદદ કરી: PM

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ