બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Agriculture Minister's big statement regarding crop damage assistance
Malay
Last Updated: 04:48 PM, 20 October 2022
અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરુ પાડવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના ચોમસું સત્ર દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલા નુકસાન સામે 59.81 લાખ ખેડૂતોને 6624.26 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે.
ભૂપેન્દ્રભાઈની સરકાર ખેડૂતોને સહાય પીઠેહઠ કરતી નથીઃ રાઘવજી પટેલ
રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે આજે ખેડૂતોને પાક સહાયને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને સહાય આપવામાં ક્યારેય પીછેહઠ કરતી નથી. કુદરતી આફત જેવી અતિવૃતિ, વાવાઝોડું, પૂર આવા સમયે ખેડૂતોના પાકને કે ખેતીની જમીનને નુકસાન થયું હોય ત્યારે સરકાર પૂરતા પ્રમાણમાં સહાય આપે છે.
દિવાળી અગાઉ ખેડૂતોને સહાયની જાહેરાત થશેઃ કૃષિમંત્રી
તેમણે જણાવ્યું કે, ગઈ અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને અને જમીનને જે નુકશાન થયું તેનો સર્વે પૂરો થઈ ગયો છે. તેનો અહેવાલ પણ તૈયાર થઈ ગયો છે. જે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. હું માનું છું ત્યાં સુધી દિવાળી પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત થઈ જશે.
હવે ઝટકા મશીન યોજનાનો ખેડૂતોને મળી રહ્યો છે લાભ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સોલાર ઝટકા મશીન યોજના અમલમાં મૂકાઈ છે. હવે ઝટકા મશીન યોજનાનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. આજે પ્રતીકરૂપે 5 જેટલા ખેડૂતોને સહાય માટેના પ્રમાણ પત્રો પણ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના વરદહસ્તે આપવામાં આવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir