બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / વડોદરા / After the Vadodara Harani tragedy, the contract was canceled for breach of conditions
Vishal Khamar
Last Updated: 11:13 PM, 20 January 2024
વડોદરા હરણી તળાવ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કમિશ્નર દિલીપ રાણાએ ઘટનાને દુઃખદ ગણાવી હતી. કોર્પોરેશનના કાર્યપાલક ઈજનેરે 18 શખ્શો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ શરતોનો ભંગ કરવા બદલ કોન્ટ્રાક્ટ રદ્દ કરી પ્રોપર્ટી પણ સીલ કરવામાં આવી છે. સુરસાગર તળાવમાં બોટિંગ અને કમાટી બાગમાં જોય ટ્રેન બંધ કરાવી છે. હરણી તળાવની ઝોનની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની હતી. વર્ષ 2022 માં કોર્પોરેશને સુપરવિઝન અને ઈન્સ્પેક્શન કરી પૂર્તતા કરી હતી. ત્યારે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરના માધ્યમથી પણ તપાશ થશે. ઘટનાની બેદરકારી મામલે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે.
મોરબી બ્રિજ દુર્ઘટના એસો દ્વારા સુપ્રીમ કોર્ટમાં PIL
વડોદરા બોટ દુર્ઘટનામાં બે મહિલા શિક્ષકો તેમજ બાળકો સહિત કુલ 17 લોકોનાં મોત નિપજ્યા છે. જે બાદ પોલીસ દ્વારા 18 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. મૃતકોને ચૂકવવામાં આવેલા વળતર સહિતના મુદ્દા PIL માં ઉલ્લેખ કરાયો છે. તેમજ શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
વધુ વાંચોઃ નહોતી આવડતી બોટ ચલાવતાં, ખાલી તરતાનું જાણતા, ડૂબતાં તરીને ભાગ્યા, હરણી ટ્રેજેડીમાં ઘટસ્ફોટ
અધિકારીઓને સસ્પેન્ડ કરી કાયદાકીય પગલા લેવા અરજીમાં રજૂઆત
VMC કમિશનર, વડોદરા કલેક્ટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમજ કોની મંજૂરીથી જરૂરી પરવાનગીઓ આપવામાં આવી તે દિશામાં તપાસની માંગ કરવામાં આવી છે. કલેક્ટર, કોર્પોરેશન દ્વારા ક્યારેયર પણ નિરીક્ષણ ન કરાયું હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો છે. બોટ જર્જરીત હાલમાં હોવા છતાં કોની મંજૂરીથી ચાલી રહી હતી. તે અંગે પણ સવાલ ઉઠ્યા છે. તેમજ અધિકારીને સસ્પેન્ડ કરી કાયદાકીય રીતે પગલા લેવા અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ વિશેષ તપાસની માંગ કરવામાં આવી છે. તેમજ પ્રકારની દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir