બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush Film Controversy: Hindu Sena appeal to the delhi High Court against the release of film
Vaidehi
Last Updated: 07:21 PM, 16 June 2023
ADIPURUSH CONTROVERSY: આદિપુરુષ ફિલ્મ આજે દેશભરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનાં રિલીઝ થયાની સાથે જ તેનો વિરોધ પણ શરૂ થયો છે. હિન્દૂ સેના તરફથી હાલમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ કહે છે કે ફિલ્મમાં ભગવાન શ્રીરામનો મજાક ઉડાવવામાં આવ્યો છે. સેનાએ દિલ્હી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરીને ફિલ્મ પર બેન લગાવવાની અપીલ કરી છે.
The #Adipurush controversy is gaining momentum in Nepal.. The morning shows have been CANCELLED in the Kathmandu valley due to security concerns.. KTM Mayor @ShahBalen and thousands of Nepali Janata are demanding that the particular dialogue which claims "Janaki is India's…
— Rahul Raut (@Rahulrautwrites) June 16, 2023
આ ફિલ્મને સર્ટિફિકેટ ન આપવામાં આવે તેવી માંગ
હિન્દૂ સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા ઈચ્છે છે કે હાઈકોર્ટ સેંટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને આદેશ આપે કે આ ફિલ્મને સર્ટિફિકેટ ન આપવામાં આવે. જનહિત અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહર્ષિ વાલ્મિકી અને સંત તુલસીદાસ દ્વારા લખવામાં આવેલી રામાયણમાં ભગવાન રામને જે રીતે દેખાડવામાં આવ્યાં છે એ આ ફિલ્મ સાથે મેચ નથી થઈ રહ્યું. તેથી આ ફિલ્મથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
કોર્ટમાં અરજી દાખલ કર્યા સિવાય કોઈ રસ્તો નહોતો-અરજદાર
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ મામલામાં કોઈ રસ દર્શાવ્યો નથી. જે બાદ તેમની પાસે કોર્ટમાં જનહિત યાચિકા દાખલ કર્યા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો.
રાવણનાં લુકનો પણ અરજીમાં ઉલ્લેખ
અરજીમાં કહેવામાં આવ્યું કે ફિલ્મમાં રાવણની ભૂમિકા નિભાવી રહેલા સૈફ અલી ખાન અને હનુમાનનનું ચરિત્ર પણ ભારતીય સભ્યતા સાથે મેચ નથી થઈ રહ્યું. રાવણ એક બ્રાહ્મણ હતાં. જે રીતે દાઢીવાળો ભયંકર લુક રાવણને આપવામાં આવ્યો છે તેના લીધે તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. રામાયણની સાચી કહાણી સાથે આ થોડું પણ મેળ નથી થઈ રહ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir