બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big claim of BJP MP Mansukh Vasa before the Lok Sabha elections
Vishal Khamar
Last Updated: 03:54 PM, 23 January 2024
ભરૂચમાં લોકસભા ચૂંટણીને લઈ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ પાર્ટી જે પણ ઉમેદવારને ટિકિટ આપશે. તેની જીતની જવાબદારી મારી છે. પાર્ટીએ 6 વખત મને ટિકિટ આપી છે. ભરૂચ બેઠક પર ભાજપનો જ ઉમેદવાર વિજયી થશે.
અમે કરેલા કામોના કારણે અમે જીતીશુંઃ મનસુખ વસાવા
આ બાબતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે, સરકાર દ્વારા કરેલા કામો તેમજ સંગઠનની તાકાતના આધારે અમે આ લોકસભા બેઠક જીતવાના છીએ. ઉમેદવાર કોઈ પણ હોય એને જીતાડવાની મારી સંપૂર્ણ જવાબદારી છે. મુમતાજબેન પટેલ હશે, ચૈતર વસાવા હશે કે અન્ય કોઈ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. અમે કરેલા કામોના કારણે અમે જીતીશું.
વધુ વાંચોઃ લોકસભા ચૂંટણીને લઇ પ્રદેશ ભાજપનો એક્શન પ્લાન તૈયાર, આ 3 ચહેરાઓને સોંપાઇ મહત્વની કમાન
ભરૂચમાં મધસ્થ ચૂંટણી કાર્યાલયનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
લોકસભાની ચૂંટણીને લઈને ભરૂચમાં મધસ્થ ચૂંટણી કાર્યાલયનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ભરૂચ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન માનનીય રાજ્યમંત્રી મૂકેશભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના વરદહસ્તે કરવામાં આવ્યું. આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં ભરૂચ લોકસભાના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir