બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / આરોગ્ય / 6 diseases will also be cured Poha is also beneficial for diabetes-blood pressure patients
Kishor
Last Updated: 11:32 PM, 21 August 2023
પૌંઆ ખાવાનું મોટાભાગના લોકો પસંદ કરતા હોય છે આ પૌંઆને હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે અને આ નાસ્તો બનાવવો પણ ખૂબ સરળ છે અને ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે, જેમાં પણ ઈન્દોરના પૌંઆ દેશ દુનિયામાં વખણાઇ છે. વૃદ્ધો, બાળકો કે યુવાનો તમામ વર્ગના લોકો પૌંઆ ખાવાનું પસંદ કરતા હોય છે. પૌંઆમાં ફાઈબર, આયર્ન, વિટામિન અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે.
પૌંઆ ખાવાના ફાયદાની વાત કરીએ તો રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે અને પૌંઆમાં અમુક શાકભાજી પણ ઉમેરી શકાય છે. જેથી તેમાં રહેલ તત્વો રોગપ્રતિકારક શક્તિને વધારે છે. વધુમાં પૌંઆમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તથા શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
પૌંઆ ખાધા પછી લાંબો સમય ભૂખ લાગતી ન હોવાથી વધુ પડતું ખાવાની જરૂર જણાતી નથી. જેથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ પૌંઆમાં રહેલ તત્વથી તમે દિવસભર ઉર્જા અનુભવી શકો છો. પૌંઆમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરને એનર્જી આપે છે.
એસિડિટીથી દુર રાખે છે.
પૌંઆમાં આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમજ પૌંઆમાં બી વિટામિન અને આયર્ન પણ હોય છે. ખાસ પૌંઆ પચવામાં સરળ છે અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. જે એસિડિટીથી દુર રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir