બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 11:13 PM, 18 April 2023
Guru Gochar on akshaya tritiya 2023: વૈદિક જ્યોતિષ અનુસાર 22 એપ્રિલ 2023ના રોજ બૃહસ્પતિનું ગોચર દરેક રાશિઓના જીવનને અલગ-અલગ રીતથી પ્રભાવિત કરશે. ખાસ કરીને ગુરુ દેવ બૃહસ્પતિ 12 વર્ષ બાદ મેષ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યા છે અને જે દિવસે બૃહસ્પતિ મેષ રાશિમાં ગોચર કરશે તે દિવસે અક્ષય તૃતીયા છે.
ઉલ્લેખનીય છે કે, આવુ આજથી 500 વર્ષ પહેલા બન્યુ હતું અને હવે 22 એપ્રિલ 2023ના રોજ ફરી એકવાર અક્ષય તૃતીયા પર બૃહસ્પતિનુ ગોચર થશે. આ ઘટના રાશિ ચક્રથી દરેક રાશિને પ્રભાવિત કરશે. પરંતુ આ ગોચરનો લાભ 3 ભાગ્યશાળી રાશિઓને જ થશે. આ સમયમાં તે રાશિઓને ધનલાભ, પ્રમોશન અને સફળતાના રુપમાં લાભનો આનંદ મળશે. આવો જાણીએ આ રાશિઓ વિશે...
1. વૃષભ રાશિઃ આ રાશિના જાતકો બૃહસ્પતિના ગોચરના પરિણામરુપ સૌભાગ્યનો અનુભવ થઇ શકે છે કારણ કે બૃહસ્પતિ આ રાશિઓના 12માં ભાવમાં હશે. તો બીજી તરફ તમારી રાશિના સ્વામી અક્ષય તૃતીયા પર માલવ્ય રાજયોગ બની રહ્યાં છે. તેથી તમારા વ્યક્તિત્વ હવે વધુ સારુ બદલાશે. તે સાથે તમને આ અક્ષય તૃતીયા પર વસ્ત્ર, ઘરેણાથી લાભ થશે. આ ઉપરાંત ગુરુ ગોચર 2023 દરમિયાન તમારી દરેક ઇચ્છાઓ પૂરી થશે. પારિવારિક અને લગ્ન જીવનમાં સંતોષ મળશે. જો કે પૈસા ખર્ચ કરતી વખતે તમારે સાવધાની રાખવાની જરુર છે કારણ કે બિનજરુરી વસ્તુઓ પર પૈસા ખર્ચ થવાની શક્યતા છે.
2. સિંહ રાશિઃ આ રાશિમાં જન્મેલા વ્યક્તિને બૃહસ્પતિનું આ ગોચર લાભપ્રદ રહેશે અને તેમને ભાગ્યશાળી આકર્ષકના આશીર્વાદ પ્રાપ્ત થશે કારણ કે સિંહ રાશિના જાતકો માટે બૃહસ્પતિ તેમના નવમાં ભાવમાં ગોચર કરશે. તમારી ઓફિસના કામ તથા વ્યવસાય સંબંધિત યાત્રાની સંભાવનાઓ છે અને આ રીતે તમારી વિદેશ યાત્રાની ઇચ્છા પણ પૂરી થશે. આ ઉપરાંત સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ રાશિમાં થવાનું કારણ અક્ષત તૃતીયા પર રાશિ ચક્રથી પાંચમાં સ્થાન પર ચાલી જશે. આ સમયમાં તમારા પરિવારની સાથે સાથે સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ગુરુ ગોચર પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકુળ રહેશે અને તેમને ભણતરમાં લાભ થશે.
3. વૃશ્ચિક રાશિઃ આ રાશિના જાતકો માટે પણ ગુરુનો ગોચર શુભ સાબિત થશે કારણ કે આ ગોચર વૃશ્ચિક રાશિના જાતકોની કુંડલીમાં રાશિના જાતકોની કુંડલી છઠ્ઠા ભાવમાં જઇ રહ્યો છે. જો તમે કાનૂની મામલામાં ફસાયેલા છો તો આ સમયમાં તમને સફળતા મળશે અને કોર્ટ-કચેરીના નિર્ણય તમારા પક્ષમાં રહેશે. સાથે આ સમય તમારા સાહસ અને પરાક્રમ બંનેમાં વૃદ્ધિ થશે. જે લોકો વ્યવસાય કરી રહ્યા છો તો જાતે જ ફર્મ ચલાવો. તે તમારા માટે ફળદાયી સાબિત થશે અને મોટો ફાયદો થવાની શક્યતા છે. જો તમે મકાન અને જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો અક્ષય તૃતીયાનો દિવસ તમારા માટે ફાયદામંદ રહેશે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir