બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 09:02 AM, 3 August 2023
હિંદૂ ધર્મમાં ભગવાન મહાદેવની પૂજાનું ખૂબ જ મહત્વ છે. શાસ્ત્રોમાં ભગવાન ભોલેનાથને ખૂબ જ ભોળા જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે જે પણ ભક્ત શિવજીની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરે છે તેમની દરેક મનોકામનાઓ મહાદેવ પુરી કરી દે છે. માન્યતા છે કે ભગવાન શિવની મનપસંદ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે.
તેવી જ રૂદ્રાક્ષના ઉપાય કરવાથી પણ ફાયદો થાય છે. રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંશુથી થઈ હતી. રૂદ્રાક્ષ એક મુખી, બે મુખી, પંચ મુખી સહિત ઘણા પ્રકારના હોય છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા ફાયદા થાય છે. સામાન્ય રીતે લોકો પંચ મુખી રૂદ્રાક્ષ ધારણ કરે છે. આવો જાણીએ રૂદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા વિશે.
સુખ સમૃદ્ધિનો વાસ
માન્યતા છે કે રૂદ્રાક્ષની માળા પહેરવાથી વ્યક્તિની એકાગ્રતા વધે છે. તેનાથી ધન-ધાન્યનો લાભ થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. જો તમે રૂદ્રાક્ષની માળા નથી પહેરતા તો તમને તેને પહેરી શકો છો.
સ્વાસ્થ્ય લાભ
હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર રૂદ્રાક્ષ ધારણ કરવાના સ્વાસ્થ્ય લાભ હોય છે. તેનાથી બીમારીઓ દૂર થાય છે. માન્યતા છે કે ઉત્તમ સ્વાસ્થ્ય માટે રૂદ્રાક્ષની માળાને ધારણ કરવી જોઈએ.
ગ્રહોના ચક્કરથી મળે છે મુક્તિ
રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોના ચક્કરથી મુક્તિ મળે છે. માન્યતા છે કે પંચમુખી રૂદ્રાક્ષ બૃહસ્પતિ ગ્રહના અશુભ પ્રભાવને સમાપ્ત કરે છે. ભગવાન શિવની કૃપા મેળવવા માટે પંચમુખી રૂદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir