બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / રાજકોટ / 3 people die of heart attack in a single day, chaos in Rajkot, chaos in the family
Vishal Khamar
Last Updated: 04:40 PM, 19 December 2023
રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનાં થવાનાં કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં હાર્ટ એટેકનાં 3 બનાવ સામે આવ્યા હતા. રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી 2 અને જીલ્લામાં હાર્ટ એટેકથી 1 વ્યક્તિનું મોત થવા પામ્યું હતું. આ બાબતે પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તબીબનાં જણાવ્યા અનુસાર હાર્ટ-એટેકથીા મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૃતક જગદીશભાઈને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે
રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે સુંદરમ પાર્કમાં રહેતા 42 વર્ષીય જગદીશભાઈ બોસિયા વહેલી સવારે એકાએક બેભાન થઈ ઢળી પડતા પરિવારજનોમાં દ્વારા તાત્કાલિકા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે મૃતક જગદીશભાઈને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તેઓને છેલ્લા ઘણા સમયથી શ્વાસની તકલીફ હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું. આજીડેમ પોલીસે ગુનો નોંધી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવાની તડવીજ હાથ ધરી હતી.
ગત રોજ રાત્રે અચાનક બેભાન થઈ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું
રાજકોટ શહેર જીલ્લાનાં જસદણનાં દહીંસરામાં રહેતા 52 વર્ષીય જેરામભાઈ લક્ષ્મણભાઈ બારૈયા સાંજતે રાજકોટ ખાતે ભત્રીજા રસિકભાઈ બાવજીભાઈ બારૈયાનાં ઘરે મળવા ગયા હતા. જેરામભાઈ રાત્રે અચાનક બેભાન થઈ જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મૃત્યું થયું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir