બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / why does modi compare the country with pakistan says Mamata Banerjee

કટાક્ષ / આ રાજ્યના મુખ્યમંત્રીએ PM મોદીને કહ્યું કે, પાકિસ્તાન સાથે કેમ કરો છો ભારતની તુલના

Kavan

Last Updated: 04:57 PM, 3 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સવાલ કર્યો હતો કે તેઓ ભારતની તુલના પાકિસ્તાન સાથે વારંવાર કેમ કરી રહ્યા છે.

  •  મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન 
  • ભારતની તુલના પાક સાથે કરી રહ્યો છો કેમ 

મમતાએ સુધારેલા નાગરિકતા અધિનિયમ (caa) ના વિરોધમાં સિલિગુડીમાં આયોજીત એક રેલીમાં કહ્યું હતું કે આ શરમજનક વાત છે કે આઝાદીના 70 વર્ષ પછી પણ લોકોને તેમની નાગરિકતા સાબિત કરવી પડશે.

બંન્ને નેતાઓ આપી રહ્યા છે વિરોધાભાસી નિવેદન 

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું કે, 'ભારત એક મોટો દેશ છે, જેની સંસ્કૃતિ અને વારસો સમૃદ્ધ છે. શા માટે તમે દરેક કેસમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરો છો? ”તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ જાણી જોઈને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) ના અમલીકરણ અંગે ભ્રમ ઉભો કર્યો છે, તેમના નેતાઓ એકબીજા વિરોધાભાસી નિવેદનો આપી રહ્યા છે.

Calcutta High Court Directs West Bengal Government To Suspend All Media Campaigns Stop

તેમણે કહ્યું, "એક તરફ પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે એનઆરસી લાગુ નહીં થાય, બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને અન્ય મંત્રીઓ દાવો કરી રહ્યા છે કે આ પ્રક્રિયા દેશભરમાં લાગુ કરવામાં આવશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ