બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 04:20 PM, 1 February 2022
કોરોના જેવા સંક્રમણથી બચવા માટે મજબૂત ઈમ્યુનિટી ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર જે લોકોનું શરીર અને રોગપ્રતિકારક ક્ષમતા કમજોર હોય છે તે જલ્દી બિમાર પડે છે. જોકે ઘણી વખત આપણું શરીર આપણને ચેતવણી આપે છે.
રોગપ્રતિકારક ક્ષમતા કમજોર હોવાના ઘણા સંકેત જોવા મળે છે. જેને નજર અંદાજ કરવા તમને મુશ્કેલીમાં મુકી શકે છે. એક્સપર્ટ્ અનુસાર કોરોના કાળમાં તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી જરૂરી છે. તેનાથી તમે કોરોનાની સાથે અન્ય સંક્રમણથી પણ બચી શકો છો. તમારી ઈમ્યુનિટીને ઓળખવી જરૂરી છે અને શરીર જે સંકેત આપે છે તેને સમજવા પણ જરૂરી છે.
ઈમ્યુનિટી કમજોર હોવાના લક્ષણ
પાચનની સમસ્યા
જે લોકોને પેટ અથવા પાચન સાથે જોડાયેલી સમસ્યા રહે છે તેમની ઈમ્યુનિટી કમજોર હોય છે. એવા લોકોને મોટાભાગે ડાયરિયા, કબજીયાત અથવા પેટમાં ગડબડ જેવી સ્થિતિ રહે છે. ઘણી વખત પેટમાં દુખાવો થવો પણ કમજોર ઈમ્યુનિટી હોવાની તરફ ઈશારો કરે છે. અંતમાં પરેશાની હોવાથી ઈમ્યુનિટી કમજોર થવા લાગે છે. જેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી શકે છે.
સાંધામાં દુખાવો
જે લોકોની ઈમ્યુનિટી કમજોર હોય છે તેમને મોટાભાગે સાંધામાં દુખાવાની સમસ્યા રહે છે. કમજોરીના કારણે મસલ્સમાં દુખાવો રહે છે. આ ખૂબ જ ખતરનાક છે. જો તમારે પણ આ મુશ્કેલી રહે છે તો તમારી રોગપ્રતિરોધક ક્ષમતા કમજોર છે.
ડ્રાય ત્વચા હોવી
જો તમને સ્કિન સાથે જોડાયેલી સમસ્યા રહે છે તો તમારી ઈમ્યુનિટી કમજોર હોઈ શકે છે. કમજોર રોગપ્રતિરોધક ક્ષમતા વાળા લોકોને ત્વચા સંબંધી મુશ્કેલીઓ પણ વધી શકે છે. એવામાં ડ્રાય સ્કિન અને બેક્ટેરિયા અથવા ફંગસની સમસ્યા વધી શકે છે.
થાક લાગવો
જે લોકોનું શરીર અને ઈમ્યુનિટી કમજોર હોય છે. તેમને વારંવાર કમજોરી કે થાકનો અનુભવ થાય છે. એવા લોકોનું શરૂર રોગ સાથે લડવા માટે સક્ષમ નથી હોતુ. આ કમજોર ઈમ્યુન સિસ્ટમનો સંકેત છે.
શરદી થવી
અમુક લોકોને ખૂબ જ જલ્દી શરદી થઈ જાય છે. એવા લોકોની રોગપ્રતિરોધક ક્ષમતા બીજાના મુકાબલે કમજોર હોય છે. જો તમને વધારે શરદી કે નાક વહેવાની સમસ્યા રહે છે તો તમારી ઈમ્યુનિટી કમજોર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army