બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
Malay
Last Updated: 11:42 AM, 16 February 2023
અવાર નવાર વિવાદોમાં રહેતી દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આ વખતે યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝના કો-ઓર્ડિનેટર સામે આક્ષેપ લાગ્યો છે. યુનિવર્સિર્ટીના હિન્દુ સ્ટડિઝના કો-ઓર્ડિનેટરે જ વિદ્યાર્થી બનીને પરીક્ષા આપતા વિવાદ થયો છે. આ મામલે યુનિવર્સિટીના કુલપતિ ડૉ કે.એન ચાવડાએ કહ્યું છે કે, આ અંગે પૂરતી તપાસ કરવામાં આવશે અને તેના આધારે શિક્ષણના હિતમાં જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
ફરિયાદીએ કુલપતિને કરી લેખિત ફરિયાદ
વાસ્તવમાં નિલેષ બારોટ નામના ફરિયાદીએ કુલપતિને લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝ વિભાગના કો-ઓર્ડિનેટર બાલાજી જાધવરે એમ.એના વિદ્યાર્થી તરીકે સેમેસ્ટર-1ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં તેઓ ડિસ્ટીક્શન સાથે પાસ થયા છે. કો-ઓર્ડિનેટરે ખુદ પરીક્ષા આપી હોય અને ડિસ્ટીક્શન આવ્યો હોય આ યુનિવર્સિટીની પારદર્શિતા માટે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય છે.
આ મામલે થવી જોઈએ તપાસઃ ફરિયાદી
તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, કો-ઓર્ડિનેટર હોવાથી વિભાગની તમામ જવાબદારી તેમની હોય છે. જો વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવી હોય તો કર્મચારી અધિકારીએ પરવાનગી લેવી જરૂરી છે. તે લીધી છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.
મેં ઉપરી અધિકારીને જાણ કરીને જ શરૂ કર્યો છે અભ્યાસઃ કો-ઓર્ડિનેટર
આ વિવાદે અંગે બાલાજી જાધવરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 'મેં નોકરી પૂરી થયા પછીના સમય દરમિયાન અભ્યાસ કર્યો છે. મારી નોકરીનો સમય સાંજના 6 વાગ્યા સુધીનો જ છે અને મારો અભ્યાસનો સમય સાંજના 6થી 9નો છે.' કો-ઓર્ડિનેટર બાલાજી જાધવરે વધુમાં જણાવ્યું કે, 'હું પેપર સેટિંગ, ટીચિંગ સાથે સંકળાયેલો નથી. ભણાવવા માટે વિઝીટીંગ ફેકલ્ટી આવે છે. ઉપરી અધિકારીને જાણ કરીને જ અભ્યાસ શરૂ કર્યો છે.'
ચાલી રહી છે તપાસઃ કુલપતિ
આક્ષેપ પ્રતિ-આક્ષેપોના પગલે યુનિવર્સિટીના કુલપતિનું પણ નિવેદન સામે આવ્યું છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ કે.એન ચાવડાએ કહ્યું છે કે, આ મામલે અમને ફરિયાદ મળી છે. ફરિયાદ અંગે હાલ તપાસ ચાલી રહી છે. તપાસ પૂરી થયા બાદ શિક્ષિણના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ખોટું થયું હશે તો કાર્યવાહી થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips