બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Valmiki Samaj couple beaten by celebration for playing garba
Kishor
Last Updated: 06:16 PM, 6 October 2022
આજના આધુનિક યુગમાં અસ્પુષ્યતાએ પોતાનું અસ્તિત્વ ખોયું નથી. જે ચિંતાનો વિષય છે. આ અંગે છાશવારે અનેક કિસ્સાઑ સામે આવતા હોય છે. તેવામાં નવરાત્રિના આયોજન વેળએ આણંદમાં અસ્પુષ્યતાનું ભૂત ધૂણ્યું હતું. જેમાં શેરી ગરબા રમતી વેળાએ વાલ્મીકી પરીવાર સાથે આયોજકોએ માથાકૂટ કરી હતી. ત્યારબાદ ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
વાલ્મિકી સમાજના દંપતીને માર માર્યો
આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા વિસ્તારમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે દિવસ પૂર્વે વાલ્મીકી પરીવાર સાથે ગરબા રમવા બાબતે બબાલ થઇ હતી. શેરી ગરબામાં વાલ્મીકી પરીવાર ગરબે ઘૂમતા માથાકૂટ થઇ હતી. જેને લઇને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ
આ બબાલ બાદ દંપતી માફી માગવા ગયા હતા. જયા ગરબા આયોજકોએ ઉશ્કેરાઇ જઇ મહિલા અને તેના પતિ પર મોડી રાતે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવેને લઈને બંનેને ગંભીર ઇજા થવા પામી હતી. આથી ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લઈને આંકલાવ પોલીસ દોડી ગઈ હતી. જ્યાં નિવેદન લઈને આયોજકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સળગતા સવાલો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ