મહાશિવરાત્રી 2023  / આ તારીખથી ખુલશે કેદારનાથ ધામના કપાટ, મહાશિવરાત્રિ પર શિવ ભક્તો માટે મોટી જાહેરાત

The vaults of Kedarnath Dham will be opened from this date

મહાશિવરાત્રી પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા બાદ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ ખોલવા માટે શુભ સમય નક્કી કરવામાં આવ્યો

બ્રેકિંગ ન્યૂઝ