બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / the-face-of-politics-whose-heart-was-haunted-now-wow-it

NULL / રાજકારણનો વરવો ચહેરો, જેની હાય હાય કરતા હતા હવે તેની વાહ વાહ

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાતના રાજકારણમાં નવા નવા સમીકરણો લોકસભાની ચૂંટણી પહેલા રચાવા લાગ્યા છે. એક પછી એક કોંગ્રેસના નેતાઓ પોતાનો મિજાજ બદલી રહ્યા છે અને ભાજપમાં ભળવા લાગ્યા છે. પહેલા આજ નેતાઓ નરેન્દ્ર મોદી અને ભાજપને મન ફાવે તેમ બોલતા હતા અને હવે તેઓ મન ખોલીને વખાણ કરી રહ્યા છે. જવાહર ચાવડા ભાજપમાં જોડાયા ત્યારે જ તેમને ભાજપના વખાણ કર્યા હતા. આ પહેલા તેમને ભાજપ પર અનેક પ્રહાર કર્યા હતા. જોઈએ જવાહર ચાવડાના બદલતા મિજાજનો અહેવાલ.
    


આ બંને નિવેદન સાંભળ્યા બાદ લોકોને અને નેતાઓને ખરેખર એક સવાલ થવો જોઈએ. પહેલા તેઓ જે પક્ષ અને પક્ષના નેતાઓની નીતિ પર સવાલ ઉઠાવી હાય હાયના નારા બોલતા હતા. તે જ પક્ષ તે જ નેતાઓ હવે તેમને આકષિત કરે છે. તેવા નિવેદનો સામે આવી રહ્યા છે. પહેલા જે નેતાઓની નીતિ રીતિનો વિરોધ હતો તે હવે તેમને વિકાસશીલ લાગી રહ્યા છે.

પહેલાં કુવરજી બાવળિયા, આશાબેન પટેલ, અને હવે જવાહર ચાવડા તમામ લોકો ભાજપની નીતિનો વિરોધ કરતા હતા અને પ્રજાએ તેમને અને તેમના પક્ષના મેન્ટેડને પસંદ કરીને તેમને ખોબે ખોબે મત આપીને જીતાડ્યા હતા, પંરતુ આ ધારાસભ્યોને એમ છે કે તમને જાતે જ જીત મેળવી છે તેમને કોઈપણ પક્ષ હોય તે જ સર્વેસર્વા હોવાની વાત કરી છે.



કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં કેમ જાય છે તે તો તેઓ જ કહી શકે છે કારણ કે, તેમના સિવાય હકીકત તો કોઈ જાણી શકતું નથી, પરંતુ ભાજપ હવે કોંગ્રેસ મુકત ગુજરાત કરશે તે નક્કી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ