બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ભારત / The code of conduct is likely to come into effect in February for the 2024 Lok Sabha elections
Priyakant
Last Updated: 02:06 PM, 24 January 2024
Lok Sabha Election 2024 : દેશમાં લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે. મહત્વનું છે કે, 2024ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ચૂંટણીની તારીખ સાથે આચારસંહિતાની તારીખ પણ નક્કી થઈ જશે. વિગતો મુજબ 2024ની લોકસભા ચૂંટણી માટે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ શકે છે. આચારસંહિતા લાગુ થયા બાદ રાજકીય પક્ષો, સરકારી કામો અને સામાન્ય જનતાએ ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ચૂંટણીનું સંચાલન મુક્ત અને ન્યાયી છે.
આદર્શ આચારસંહિતા ક્યારે અમલમાં આવે છે ?
વિગતો મુજબ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત સાથે તે રાજ્ય અથવા સમગ્ર દેશની આચારસંહિતાની તારીખ પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. નોંધનિય છે કે, 1962ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી પંચે તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો વચ્ચે આ સંહિતાનું વિતરણ કર્યું હતું. આચારસંહિતા દરમિયાન સરકારી કચેરીઓમાં સામાન્ય જનતાને લગતા રોજિંદા કામને અસર થશે નહીં તેઓ ચાલુ રહેશે. જે કામ ચાલી રહ્યું છે અથવા શરૂ થયું છે તે ચાલુ રહેશે.
વધુ વાંચો: શું તમે જાણો છો? મરણોપરાંત 'ભારત રત્ન' મળવાથી પરિવારને મળે છે આ વિશેષ સુવિધા
આદર્શ આચાર સંહિતામાં આ કાર્યો નહિ થાય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP