બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Premal
Last Updated: 07:15 PM, 30 June 2022
અભિનેત્રીને મર્યાદામાં રહેવાની ચેતવણી આપવામાં આવી
સ્વરાને મળેલા પત્રમાં મોકલનારા નામની જગ્યાએ દેશનો નવયુવાન લખ્યું છે. અભિનેત્રીને ચેતવણી આપવામાં આવી છે કે તે પોતાની ભાષાને મર્યાદામાં રાખે. વીર સાવરકરનુ અપમાન કરવાનુ બંધ કરો અને માત્ર પોતાની ફિલ્મો પર ધ્યાન આપો. આ દેશનો નવયુવાન. આરામથી પોતાની ફિલ્મ બનાવો નહીંતર મડદા પડશે. સ્વરાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્વરા ભાસ્કરે પત્રની તસ્વીર કરી શેર
સ્વરા ભાસ્કરે પત્રની તસ્વીર શેર કરતા લખ્યું, 'દેશનો નવયુવાન તો ઠીક રસ્તા પર નોકરીની માંગ કરી રહ્યાં છે, પણ એક પ્રજાતિ મોંઘવારી, બેરોજગારી, ભૂખમરો બધુ સહન કરશે. માત્ર ઐતિહાસિક સત્ય અને તથ્ય સહન નહીં કરે.' આ પત્રના અંતમાં આ દેશના નવયુવાનના રૂપમાં સહી કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે દેશના યુવા નવયુવાન વીર સાવરકરનું અપમાન સાંખી નહીં લે.
સ્વરાએ ઉદયપુર હત્યાકાંડને લઇને દર્શાવ્યો હતો આક્રોશ
આની પહેલા સ્વરા ભાસ્કરે ઉદયપુર હત્યાકાંડને લઇને ટ્વિટના માધ્યમથી પોતાનો આક્રોશ દર્શાવ્યો હતો. તેણે લખ્યું, ઘોર નિંદા... કાયદા મુજબ ગુનેગારોની સાથે તાત્કાલિક અને કડક રીતે પતાવવુ જોઈએ. જઘન્ય અપરાધ... અનન્યાપૂર્ણ, જેમકે વારંવાર કહેવામાં આવે છે, જો તમે પોતાના ભગવાનના નામ પર મારવા માંગો છો તો પોતાનાથી શરૂઆત કરો. બિમાર રાક્ષસ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ