બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 04:06 PM, 4 May 2023
Surya Gochar 2023: સનાતન ધર્મમાં દરેક તિથિનું પોતાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચરને સંક્રાંતિ કહેવાય છે. હિંદુ ધર્મમાં સંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મે મહિનો શરૂ થઈ ગયો છે. 14 મેના રોજ સૂર્ય મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, સૂર્યના સંક્રમણથી ઘણી રાશિઓના લોકોને વિશેષ લાભ થવાનો છે. આવો જાણીએ આ 3 રાશિના લોકો વિશે, જેમની કિસ્મત સંપૂર્ણ રીતે ફેરવાઈ જવાની છે.
સૂર્ય ગોચરથી થવા આ રાશિના જાતકોને મળશે લાભ
1. મેષ રાશિઃ 14 મેના રોજ સૂર્યના ગોચરના કારણે મેષ રાશિના લોકોને વિશેષ લાભ મળવાના છે. મા લક્ષ્મી ખાસ કરીને આ લોકો પર તેમના આશીર્વાદ વરસાવશે. એટલું જ નહીં, વ્યક્તિની આવકમાં નોંધપાત્ર વધારો થશે. અટકેલા પૈસા પાછા આવશે. બીજી બાજુ, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ રહેશે. નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે. વેપારમાં પ્રગતિની સંભાવના છે.
2. સિંહ રાશિઃ મેષ રાશિની સાથે સાથે સિંહ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના સ્વામી સૂર્ય દેવ છે. તેથી આ રાશિના જાતકો માટે પણ વૃષભ રાશિમાં સૂર્યનું સંક્રમણ શુભ રહેશે. એટલું જ નહીં, આ લોકોને નવી નોકરી માટે ઑફર મળી શકે છે. તમારું સન્માન વધશે. વેપારની દૃષ્ટિએ પણ આ સમય અનુકૂળ હોવાનું કહેવાય છે. નાણાંકીય લાભની પ્રબળ સંભાવનાઓ બની રહી છે.
3. કન્યા રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કન્યા રાશિના લોકો માટે આ સંક્રમણ ખાસ રહેશે. ઉલ્લેખનીય છે કે, સૂર્ય આ રાશિની કુંડળીના નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેને ભાગ્યની નિશાની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના ભાગ્યના તાળાઓ ખુલવાના છે. આ સમયે કન્યા રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પરિવારમાં માત્ર ખુશી જ રહેશે. ધાર્મિક યાત્રા પર જવાની પણ શક્યતાઓ બની રહી છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir