બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Sun transit on 13 April, 5 zodiac sign person should be careful

રાશિફળ / સૂર્ય આજે મેષ રાશિમાં કરશે પ્રવેશ, આ પાંચ રાશિના જાતકો રહેજો સાવધાન

Vidhata

Last Updated: 02:59 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાગ મુજબ સૂર્ય આજે રાત્રે મેષ રાશિમાં ગોચર કરશે, અને આગામી એક મહિના સુધી મેષ રાશિમાં જ રહેશે. પરંતુ આ ગોચરના કારણે 5 રાશિના જાતકો પર અશુભ અસર પડશે.

સૂર્ય દેવને દરેક ગ્રહોના દેવ માનવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિના લોકો પર પડે છે. પંચાગ મુજબ સૂર્ય આજે એટલે કે 13 એપ્રિલના રોજ રાત્રે 9:15 વાગે મેષ રાશિમાં ગોચર કરશે, જે 14 મેના રોજ સાંજે 6:04 વાગ્યા સુધી મેષ રાશિમાં જ રહેશે. પરંતુ આ ગોચરના કારણે 5 રાશિના જાતકો પર અશુભ અસર પડશે. ચાલો જાણીએ એ કઈ પાંચ રાશિ છે અને સૂર્યના રાશિ પરિવર્તનની તેના પર કેવી અસર થશે - 

મેષ રાશિ - સૂર્યના ગોચરથી મેષ રાશિના જાતકો પર નકારાત્મક અસર થશે, આર્થિક બાબતોમાં નુકસાન થશે. વિવાદના મામલા વધી શકે છે. આ દરમિયાન વાણી વર્તન પર સયંમ રાખવો. જો તમારા કોઈ કોર્ટ કેસ ચાલે છે તો તેમાં સમાધાન પણ કરવું પડી શકે છે.

સિંહ રાશિ - સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકોને કડવા અનુભવ થઈ શકે છે. આ દરમિયાન જે લોકો નોકરી કરે છે તેમને કાર્યસ્થળ પર વિરોધ કે કાવતરાનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માન સન્માનને ઠેંસ પહોંચે તેવું કામ ન કરવું.

કન્યા રાશિ - સૂર્યના મેષ રાશિમાં ગોચરથી કન્યા રાશિના જાતકોના પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં વિવાદ વધી શકે છે. આ દરમિયાન યોગ કે ધ્યાન કરવા, માનસિક અશાંતિ આવી શકે છે. લગ્ન કરવા ઇચ્છતા લોકોને રાહ જોવી પડી શકે છે.

ધન રાશિ - સૂર્યના ગોચરથી ધન રાશિના જાતકો પર ખરાબ અસર થઈ શકે છે. જો તમે આ દરમિયાન યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમારે સાવધાન રહેવું, તમારી સાથે અણબનાવ બની શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. પરિવારમાં તણાવ વધી શકે છે.

વધુ વાંચો: જો તમારી રાશિમાં શનિની સાડાસાતી ચાલે છે તો ભૂલથી પણ ન કરતા આ કામ, શનિદેવ થશે કોપાયમાન

કુંભ રાશિ - મેષ રાશિમાં સૂર્યના ગોચરથી કુંભ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે, આંખો પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન બીમાર પડવા પર ડૉક્ટરની સલાહ વગર દવા ન લેવી. કાર્યસ્થળે તમારા વિરોધીઓથી તમને નુકસાન થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ