બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Vidhata
Last Updated: 02:59 PM, 13 April 2024
સૂર્ય દેવને દરેક ગ્રહોના દેવ માનવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિના લોકો પર પડે છે. પંચાગ મુજબ સૂર્ય આજે એટલે કે 13 એપ્રિલના રોજ રાત્રે 9:15 વાગે મેષ રાશિમાં ગોચર કરશે, જે 14 મેના રોજ સાંજે 6:04 વાગ્યા સુધી મેષ રાશિમાં જ રહેશે. પરંતુ આ ગોચરના કારણે 5 રાશિના જાતકો પર અશુભ અસર પડશે. ચાલો જાણીએ એ કઈ પાંચ રાશિ છે અને સૂર્યના રાશિ પરિવર્તનની તેના પર કેવી અસર થશે -
મેષ રાશિ - સૂર્યના ગોચરથી મેષ રાશિના જાતકો પર નકારાત્મક અસર થશે, આર્થિક બાબતોમાં નુકસાન થશે. વિવાદના મામલા વધી શકે છે. આ દરમિયાન વાણી વર્તન પર સયંમ રાખવો. જો તમારા કોઈ કોર્ટ કેસ ચાલે છે તો તેમાં સમાધાન પણ કરવું પડી શકે છે.
સિંહ રાશિ - સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકોને કડવા અનુભવ થઈ શકે છે. આ દરમિયાન જે લોકો નોકરી કરે છે તેમને કાર્યસ્થળ પર વિરોધ કે કાવતરાનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માન સન્માનને ઠેંસ પહોંચે તેવું કામ ન કરવું.
કન્યા રાશિ - સૂર્યના મેષ રાશિમાં ગોચરથી કન્યા રાશિના જાતકોના પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં વિવાદ વધી શકે છે. આ દરમિયાન યોગ કે ધ્યાન કરવા, માનસિક અશાંતિ આવી શકે છે. લગ્ન કરવા ઇચ્છતા લોકોને રાહ જોવી પડી શકે છે.
ધન રાશિ - સૂર્યના ગોચરથી ધન રાશિના જાતકો પર ખરાબ અસર થઈ શકે છે. જો તમે આ દરમિયાન યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમારે સાવધાન રહેવું, તમારી સાથે અણબનાવ બની શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. પરિવારમાં તણાવ વધી શકે છે.
વધુ વાંચો: જો તમારી રાશિમાં શનિની સાડાસાતી ચાલે છે તો ભૂલથી પણ ન કરતા આ કામ, શનિદેવ થશે કોપાયમાન
કુંભ રાશિ - મેષ રાશિમાં સૂર્યના ગોચરથી કુંભ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે, આંખો પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન બીમાર પડવા પર ડૉક્ટરની સલાહ વગર દવા ન લેવી. કાર્યસ્થળે તમારા વિરોધીઓથી તમને નુકસાન થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP