બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / આરોગ્ય / sukha amla dry amla benefits indian gooseberry bad breath mouth odor digestion immunity
Arohi
Last Updated: 11:11 AM, 28 October 2023
આમળાં કોઈ સુપરફૂડથી કમ નથી. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરદી, ખાંસી સહિત ઘણા પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.
સામાન્ય રીતે આપણે આંમળાનો ઉપયોગ વાળ અને સ્કિનની સુંદરતા વધારવા માટે કરીએ છીએ. પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા છે. ઘણા એક્સપર્ટ્સ માને છે કે જો આંમળાને તાપમાં સૂકવીને ખાવામાં આવે તો ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
સૂકા આમળાં ખાવાના ફાયદા
ઈમ્યૂનિટી થશે બૂસ્ટ
સૂકા આંમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે જેનાથી સંક્રમણથી બચી શકાય છે. કોરોના વાયરસ વખતે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા પર ઘણો વધારે ભાર મુકવામાં આવ્યો હતો. આમળા બદલતી ઋતુમાં ઘણી બીમારીઓથી આપણુ રક્ષણ કરે છે.
ડાઈજેશન થશે તંદુરસ્ત
આપણે મોટાભાગે પાર્ટીઝમાં ખૂબ ઓઈલી અને મસાલેદાર ફૂડ્સ ખાઈએ છીએ. જેનાથી એસિડિટી, હાર્ટબર્ન, કબજીયાત અને અપચાની ફરિયાદ થાય છે. એવામાં તમે સુકા આંમળાને પાણીમાં ઉકાળીને પીવો તો પેટની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.
આંખોની રોશની વધશે
આમળાંમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી મળી આવે છે. જે આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી નજર તેજ થાય છે અને રતાંધણાપણા જેવી બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
મોંઢાની દુર્ગંધથી છુટકારો
મોટાભાગે દાંતો અને મોંઢાની સારી રીતે સફાઈ ન થવાના કારણે મોંઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. એવામાં આમળાંને ચાવીને ખાવાથી તે નેચરલ માઉથ ફ્રેશનરની જેમ કામ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army