બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / shani rashi parivartan asth rashifal horoscope future predictions effects

કર્મફળદાતા / 5 માર્ચ સુધી સાચવજો, આ 5 રાશિના જાતકો માટે કષ્ટકારી દિવસો: શનિનો રહેશે પ્રભાવ

Premal

Last Updated: 02:28 PM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિ અશુભ થતા વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  • 5 માર્ચ સુધી આ રાશિના જાતકોએ સંભાળવુ પડશે
  • શનિ અશુભ થતા વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓનો કરે છે સામનો
  • પનોતીનો સામનો કરતા જાતકોને વિશેષ ધ્યાન રાખવાની જરૂર 

શનિદેવ 5 માર્ચ સુધી અસ્ત રહેશે

હાલમાં શનિ અસ્ત છે. શનિ અસ્ત થતા શનિની સાડાસાતી અને  ઢૈયા પનોતીનો સામનો કરી રહેલા જાતકોને વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. શનિદેવ 5 માર્ચ સુધી અસ્ત રહેશે. આવો જાણીએ, 5 માર્ચ સુધી કઈ રાશિના જાતકોને સાવધાન રહેવાની જરૂર છે. 

કર્ક રાશિ

મન અશાંત રહેશે.
આત્મસંયમી બનો.
કારણ વગરના ક્રોધ અને વાદ-વિવાદથી બચો.
વાતચીતમાં સંયમ રાખો.
માતાના સ્વાસ્થ્યમાં ફેરફાર થશે. પરંતુ વેપારમાં સંતર્ક રહો.
કપરી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે.

વૃશ્ચિક રાશિ

મન પરેશાન રહેશે.
ધૈર્યશીલતામાં ઘટાડો રહેશે.
નોકરીમાં કપરી પરેશાનીઓ આવી શકે છે.
કાર્યક્ષેત્રમાં પરિશ્રમ તો વધારે રહેશે, પરંતુ કામ મુજબ ફળ પ્રાપ્ત નહીં થાય.
સ્વાસ્થ્યમાં ફેરફાર તો થશે. પરંતુ નોકરીમાં અધિકારીઓ સાથે કારણ વગરના વાદ-વિવાદથી બચો. 

મકર રાશિ

મન અશાંત રહેશે. આત્મસંયમી રહો.
વ્યર્થના ક્રોધથી બચો.
ક્રોધમાં વધારો થઇ શકે છે.
મીઠા ખાનપાનમાં રૂચિ વધી શકે છે.
નોકરીમાં પરેશાની આવી શકે છે.
શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપો.

કુંભ રાશિ

મન પરેશાન રહેશે. મનમાં નકારાત્મકતાનો પ્રવાહ થઇ શકે છે.
જીવન પીડાદાયક થઇ શકે છે.
નોકરીમાં અધિકારીઓ સાથે વ્યર્થના વાદ-વિવાદથી બચો.
પિતાના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો.
વેપારમાં પરિશ્રમ વધારે રહેશે.

મીન રાશિ

મન પરેશાન રહેશે. આત્મસંયમી રહો.
માનસિક શાંતિ માટે પ્રયાસ કરો.
વાણીમાં કઠોરતાનો પ્રભાવ વધી શકે છે. વાતચીતમાં સંતુલન જાળવી રાખો.
સંતાનના સ્વાસ્થ્યમાં ફેરફાર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ